SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ પરમાત્મા णवि अत्धि मणुस्साणं तं सोक्खं ण वि य सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं अव्वाबाहं उवगयाणं ।। जं देवाणं सोक्ख सव्वद्धा पिंडियं अणंतुगणं । ण य पावइ मुत्तिसुहं णंताहिं वग्ग-वगृहि ।। નિરાબાધ અવસ્થા જેમણે પ્રાપ્ત કરી લીધી છે એવા સિદ્ધો જે સુખ અનુભવે છે તેવું સુખ મનુષ્યોની પાસે નથી તથા સર્વ પ્રકારના દેવો પાસે નથી. દેવતાઓના ત્રણે કાળ(ભૂત, વર્તમાન અને ભવિષ્ય)નાં સુખોને એકત્રિત કરવામાં આવે અને એને અનંત વાર વર્ગ-વગિત (એટલે ગુણિત-square) કરવામાં આવે તો પણ મુક્તિસુખની તોલે તે ન આવે.] યોગશાસ્ત્રમાં શ્રી નેમિનાથ પણ કહ્યું છે : सुरासुरनरेन्द्राणां यत्सुखं भुवनत्रये । तत्स्यादनन्तभागोपि न मोक्षसुखपसंदः ॥ સિર, અસુર અને નરેન્દ્રોને આ ત્રણ ભુવનમાં જે સુખ છે તે સુખ મોક્ષસુખની સંપદા પાસે અનંતમા ભાગ જેટલું પણ નથી.] “પ્રશમરતિમાં વાચક ઉમાસ્વાતિ કહે છે : देहमनोवृत्तिभ्यां भवतः शारीर मानसे दुःखे । तदभावस्तदभावे सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ।। સિરિસિરિવાલ કહા'માં શ્રી રત્નશેખરસૂરિએ કહ્યું છે : जे अ अणंतमणुतरमणोवमं सासयं सयाणंदं । सिद्धिसुहं संपत्ता ते सिद्धा दितु मे सिद्धिं ।। ‘ તાનમાં કહ્યું છે : 211; '' ' - 1 - - - 277 ! શ - - -ચમો વધુઃ iી જેિ સુખ સ્વાધીન છે, બાધારહિત છે, ઇન્દ્રિયોથી પર છે, આત્મિક છે, અવિનાશી છે તથા ઘાતી કર્મોના ક્ષયથી પ્રગટ થયું છે તેને “મોક્ષસુખ' કહેવામાં આવે છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy