________________ અમૃત મહોત્સવ સ્મૃતિ રથ “આ વિદ્યાલય તો જૈન સમાજનું ગૌરવ છે, પ્રગતિની પ્રારાશીશી છે, શ્રમની સિદ્ધિ છે અને આદર્શની ઈમારત છે. શાસનદેવને પ્રાર્થના. છે કે આ વિદ્યાલય સદા-સર્વદા પ્રગતિશીલ રહે, વિકાસશીલ રહે અને ધર્મ, સમાજ તથા દેશની સેવામાં સહાયક થાય.” *** (શ્રી મહાવીર જૈન વિદ્યાલયના અમૃત મહોત્સવના ઉદ્ઘાટન સમારોહ (5, ઑક્ટોબર, 1993) પ્રસંગે રજૂ થયેલ શ્રાવ્ય કાર્યક્રમ “કૃતિકા” તથા અન્ય ઉપલબ્ધ સામગ્રી-માહિતીના આધારે તૈયાર કરેલો લેખ.)