SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ થરાદ અને પૂ. ગુરૂદેવ બ્રાન્ડ ટ્રક એક્ષપ્રેસ, ગણ્યા દિવસોમાં તો જિનાલય બનાવવા માટે જંગી મેટા પથ્થઆવી પડે. અને પછી? પછી તો આવી પહોંચ્યા શિલપકાર અને થવા માંડયું કે તરકામ અને જોત નિતામાં તો એક જિનાલય તૈયાર થઈ ચુકયું (જે જિનાલયનો ફેટે આ સામેજ છપાયો છે. શ્રી રૂષભદેવ ભગવાનનું દહેરાસર તો ભવ્ય હતું જ અને પડખેજ આ એક અતિ રાવ્ય જિનાલય બનાવી બંને જિનાલયો ફરતો એક મેટે કટ થતાં બંને જિનાલય એક થતાં ભવ્ય અને અતિભવ્ય ભેગા થતાં.. શું લખવું એજ સુજતું નથી...એવી સુંદરતા એ જિનાલયની લાગવા માંડી. છે અને મહા સુદ ૬ સંવત ૨૦૦૮ નો દિવસ હતો આ નૂતન જિનાલયમાં શ્રી મહાવીર સ્વામી, શ્રી આદીનાથ ભગવાન, શ્રી શાન્તિનાથ ભગવાન અને બીજી ઘણી તિમાઓની પ્રતિષ્ઠા કરવાનો, સં. ૨૦૦૪ અને સં. ૨૦૦૫ નાં બે ચાર્તુમાસમાં શ્રી સંઘમાં એક ત પ્રગટાવી બે વરસ મારવાડ વિહાર કરી જ્યારે 1 ગુરૂદેવે થરાદમાં ધામધૂમ પૂર્વક પ્રવેશ કર્યો ત્યારે એમણે પ્રગટાવેલી જયેત જગમકરી હતી-નૂતન જિનાલય તૈયાર થઈ ચૂકયું હતું. પછી તે થવા માંડી તડામાર તૈયારીઓ પ્રતિષ્ઠાની, નુતન જિનાલયને અવનવાં કરણ અને વજા પતાકાઓથી શણગારવામાં આવ્યું. ઈલેકટ્રીક લાઈટથી ઝગમગાટીત માં આવ્યું. બહાર એક ભવ્ય મંડપ બનાવવામાં આવ્યા મંડપમાં એક મોટી વેદીકા ને નુતન પ્રતિમાઓને બીરાજમાન કરવામાં આવી અને આસપાસ શત્રુંજય અષ્ટાપદજી | તીર્થોના સ્વરૂપ રૂપે ગીરીમાળાઓની રચના તેમજ અન્ય કથાત્મક ચિત્રોના પરદાથે પને શણગારવામાં આવ્યું અને આ મંડપમાં પ્રતિષ્ઠાનું કાર્ય શરું થયું | પ્રતિષ્ઠાના પ્રસંગને અનુરૂપ થરાદમાં એક બેંડ મંડળની સ્થાપના પૂ. ગુરૂદેવ શિથી કરવામાં આવી જેથી બહાર ગામથી બેન્ડ મંડળ બોલાવી ફાલતુ ? શ્રીના આ મંડળનું નામ રાખવામાં આવ્યું શ્રી યતીન્દ્ર જૈન બેન્ડ મંડળ જે ચ બર્ચ ન જનિક કાર્યોમાં પિતને ફાળો આપે છે. જે પણ પ્રતિષ્ઠાને દિવસ આઠ આઠ દિવસના મહાન ઉત્સવ પછી આવી આખું થરાદ વહેલી સવારમાં ઉઠી પ્રતિષ્ઠા મહોત્સવ માટે ઉભા કર માંડયું. થરાદ આજે ઉભરાઈ ગયું હતું વસ્તી ડબલથી પણ વધી નાં ગામોમાંથી તેમજ મારવાડ-રાજસ્થાન-અને માળવામાંથી | મહોત્સવ પર આવી પહોંચ્યા હતા. કારણ આ પ્રસંગે આ પહોંચ્યો તે ચેલા મંડપમાં ગઈ હતી. આ હજારે ભાવુકે આ વવાથી એક કામ અને For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.012074
Book TitleYatindrasuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year
Total Pages502
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy