SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ આ વિહારમાં કેટલીક વાર અવનવાં અનુભવા પણ થતાં. એકવાર એવું બન્યું કે— લાખિયાણીથી જાળિયા જવાનું હતુ. અંદાજે દોઢસા’ક માણસનું ત્યાં સંઘજમણુ કરવાનું હતુ’. આગલે દિવસે તેની તથા ત્યાં પૂજ્યશ્રી આદિ માટે ઉતારાની તમામ વ્યવસ્થા થઈ ગઈ. તે દિવસે રાત્રે પૂજ્યશ્રીએ શ્રીન દનસૂરિજી મ. ને તથા ફૂલચંદભાઈ ને બેલાવ્યાં. પૂછ્યું : ફૂલચ\ ! કાલે જાળિયા જવાનું છે ને ?” તેમણે હા કહી, તેા પૂજ્યશ્રી કહે : “તમારે જવું હોય તેા જો, હું તે નથી આવવાના. મારે જાળિયા નથી આવવુ.” ૩૧૨ આ સાંભળીને કુલચંદભાઈ સ્તબ્ધ થઈ ગયા. પૂજ્યશ્રીએ ના ગેાઠવણ થઈ ગયેલી. વળી રાતના સમય, એટલે એમાં ફેરફાર કયાંથી પાલવે ? તે તે પુ. ઉદયસૂરિ મ., નદનસૂરિ મ. આદિની સલાહ લઈને ખીજા... એ જણા સાથે ફાનસ લઈ તે જ વખતે ચાલતાં ચાલતાં નયિતપર (જાળિયા પછીના મુકામે) ગયાં. વળા સ્ટેટનાં આ ગામા હતાં, એટલે ખીજી કાઈ બીક નહેાતી. રાત્રે ત્યાં જઈ ત્યાંના મુખીની ડેલી ઉઘડાવી. મુખીને વાત કરી કે-આવતી કાલે મહારાજજી અહી પધારવાના છે, અને વળાથી ઠાકર સાહેમ પણ પધારવાના છે. માટે તમામ દાખસ્ત અત્યારે જ કરી આપે. સુખીએ તત્કાલ ઉતારાના તથા બીજો જોઇતા બંદોબસ્ત કરી આપ્યા. મધું ખરાખર ગેાઠવાઈ જતાં તેઓ સવાર પડતાં પહેલાં પુન: લાખિયાણી આવી ગયાં અને ત્યાંથી પૂજ્યશ્રીને નસિયતપુર તરફ વિહાર કરાવીને તેએ જાળિયા ગયાં. અને ત્યાંથી બધા સર-સામાન લઈને નસિયતપુર પહોંચી ગયાં. વળા પણુ ખખર પહાંચાડ્યા. ત્યાંથી ઠાકોર સાહેબ વગેરે દશનાર્થે આવ્યાં. પણ હજી કેાઈના મનની શ ંકા દૂર નહેાતી થતી કે પૂજ્યશ્રીએ જાળિયા જવાની એકાએક ના કેમ પાડી ? પાડી, પણ ત્યાં તે બધી કરવા પણ આ જંગલમાં અપેારે ગાચરી-પાણી તથા જમણ, બધું પત્યાં પછી પૂજ્યશ્રીએ કહ્યું : “કેમ, તારે તેા જાળિયા જવું'તું ને ? પણ ખખર છે ? ત્યાં જાત તે આ બધાંને લૂ લાગી જાત. તા મારાં સાધુઓની શી દશા થાત ? આ વાત સાંભળતાં જ સૌની શંકા દૂર થઈ. વાત એમ હતી કે-જાળિયાનું પાણી ભાલપંથકમાં બહુ ખરામ ગણાતું. ત્યાંનું પાણી જે પીએ, તેને લૂ લાગી જાય, અને ઝાડા પણ થઈ જાય, એટલું ખરાબ પાણી હતું. ત્યાં રહેનારા સિવાય ખીજા કોઈનું કામ નહિ. એ કારણે જ પૂજ્યશ્રીએ આ ફેરફાર કરાવેલા. આ પ્રસંગથી પૂજ્યશ્રીના અગાધ અનુભવ જ્ઞાનનેા ઘણાંને સાક્ષાત્કાર થયા. આવાં તે અનેક પ્રસંગે અનતાં. રાહિશાળાથી ફાગણવદમાં ક’ખગિરિજી પધાર્યા. ત્યાં તમિયતની અનુકૂળતા માટે વાવડી પ્લોટની ધર્મશાળામાં બિરાજ્યા. ચૈત્રીપૂનમ ત્યાં જ કરી. પછી નીચે-માદાનાનેસમાં શ્રીમહાવીરપ્રભુના દેશસરની સામેના પેઢીના ઓરડાની ઉપરના ભાગના ઓરડામાં ઊતર્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy