SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ઃ શાસનસમ્રાર્ ચામાસા દરમ્યાન–પયુ ષણ પ્રસંગે તપશ્ચર્યાએ અભૂતપૂર્વ સખ્યામાં થઈ. પાંચ ઉપવાસથી માંડીને માસખમણ સુધીની લગભગ ત્રણસે તપશ્ચર્યા થઈ. ગામનું એક પણ ઘર તપશ્ચર્યા વિનાનું ન રહ્યું. પૂજ્યશ્રીની પવિત્ર છત્રછાયામાં સૌએ હાં પૂર્વક આરાધના કરી. એની અનુમાદના નિમિત્તે સ ંઘે અડ્ડાઈ મહેાત્સવ કર્યાં. ભાવનગરથી શ્રીપટ્ટણી સાહેબ તથા અન્ય અધિકારીએ રાજ્યના કાપ્રસંગે અહી અવારનવાર આવતાં, ત્યારે પૂજ્યશ્રી પાસે અચૂક આવતાં, અને ઉપદેશ સાંભળીને જ જતાં. ચેમાસા પછી પૂજ્યશ્રી કદમગિરિ આવ્યા. મા માં–જુનાપાદર ગામે ખંભાત–શ્રીસંઘના અગ્રણીઓ શેઠ હીરાલાલ પરÀાતમદાસ, શેઠ મૂળચંદ બુલાખીદાસ વગેરે વીશેક જણા આગામી ચૈામાસાની વિનંતિ કરવા આવ્યા. વર્ષોથી તેમની વિન ંતિ હતી. પશુ સચૈાગ જામતા ન હતા. એથી આ વર્ષે તે તેઓ ચામાસુ ઉતરતાંવેત વિનંતિ કરવા આવ્યા. તેમની આગ્રહપૂર્ણ વિનંતિના જવાબમાં પૂજ્યશ્રીએ હૈયાધારણ આપી કે- “ક્ષેત્રસ્પર્શના ખલવાન છે. તે હશે, તેા ખંભાતનું જરૂર વિચારીશું.” મેડે સુધી પચ્ચક્ખાણ પાર્યા વિના દૃઢ આગ્રહ કરતા બેસી રહેલા ખંભાતના આગેવાનાએ આ હૈયાધારણુ મળ્યા પછી જ પચ્ચક્ખાણુ પાયું. કબગિરિ-વાવડી પ્લોટમાં તથા ડુઇંગર ઉપર દેરાસરા અ’ધાઇ રહ્યા હતા. એને અંગે ત્યાં સ્થિરતા કરો. નીચે–મહાવીર પ્રભુનાં દેરાસરમાં ચાકીયાળાની એ દેશીઓનું કામકાજ શરૂ કરાવ્યું. આ દિવસેામાં-ફેડરેશનનું કાર્યં સમાપ્ત થયું હતું. ગાયકવાડની તમામ મહેનત નિષ્ફળ ગઈ હતી. ચાક-દાઢાના ૧૦૨ ગામાએ ભાવનગરની આધીનતા સ્વીકારી લીધી હતી. આથી ઘણી ખુશી પામેલા ભાવનગરના મહારાજા શ્રીકૃષ્ણકુમારસિહજી પૂજ્યશ્રીના દર્શન માટે અને હવે પોતાના રાજ્યના મહાન્ તીથ ધામ શ્રીકઈ બગિરિજીની યાત્રા માટે આવ્યા. પાલિસ-ઉપરી શ્રી છેલશકરભાઇ વગેરે અધિકારીઓ સાથે હતા. તેઓના સ્વાગત માટે ભાવનગરથી શેઠ ભાગીલાલ મગનલાલ વગેરે તથા અમદાવાદથી શેઠ ચીમનલાલ લાલભાઇ વગેરે ચારસા જેટલા સગૃહસ્થા હાજર રહ્યા હતાં. તેમણે કરેલું સન્માન સ્વીકારી, થોડે આરામ લઈને પેઢીએ ચેાજેલા સમાર’ભમાં મહારાજાએ ભાગ લીધેા. એ વખતે પેઢીએ રૂ. ૫૦૧)નું નજરાણુ ધર્યું. પછી તેઓ ડુ ંગર ઉપર દર્શન માટે ગયા. પેઢીએ ડાળી વગેરે સાધનેાની વ્યવસ્થા કરી રાખેલી. તેમાં બેસવાની વિનતિના અસ્વીકાર કરતાં મહારાજાએ કહ્યું : ‘હું માણસની કાંધે નહિ ચડું, મને ચાલીને જ ઉપર જવા દો.' અને અમલદાર તથા શેઠિયાઓના સમુદાય સાથે મહારાજા ચાલીને જ ડુંગર પર ચડવા. દરેક દેરાસરેશનાં દર્શન કર્યા. શ્રી તારાચંદજીની ટુંકમાં મૂળનાયક શ્રીઆદીશ્વરપ્રભુની ભવ્ય મૂર્તિ નિહાળીને તેએ દસ મિનિટ સુધી ધ્યાનમગ્ન બની ગયા. પછી તેઓ એલ્યા કે : દેવની મૂર્તિ તા આવી સૌમ્ય અને પ્રસન્ન ભાવવાહી હૈાવી જોઇએ.”” પછી તે કમ ગણધરની દેરીવાળી સીધાં ચઢાણુની ટેકરી પર પણ ચાલતા જ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy