________________
-
સંપાદક
પંચોત્તરી
શ્રી મોહનલાલ દલીચંદ દેશ છે.
પ્રસિદ્ધ સાક્ષર વિશ્રી મેઘાણીએ લોકસાહિત્યને પ્રકાશી ગૂર્જર સાહિત્યની કિંમતી સેવા કરી છે. તેમના શબ્દોમાં કહીએ તો “ પ્રીતિના કેમલ ભાવ, લેકગમ્ય સરલ રૂપકોમાં દુહાઓએ સંઘરેલા છે અને એમાં પહાડી કવિતાને સંસ્કાર મહેકે છે. એ કવિતા અભણને પણ અંતરે ઉતરી જાય છે, કેમકે એનાં રૂપકે, ઉપમાઓ વગેરે બધાં જીવનની રોજીંદી દુનિયામાંથી જ ઘડેલાં છે. એકંદર દુહા સાહિત્યને ઝેક ગામડિયા જીવતરના મર્મોને લક્ષ્યવેધી વાકયોથી આંટવાનો છે. ” અહીં એક પ્રાચીન લેખકે એકત્રિત કરેલા સુભાષિતરૂપે ૭પ દુહાઓનો સંગ્રહ કરેલો તે મૂકેલ છે. આવા સુભાષિત દુહાઓ જૈન ગૂર્જર સાહિત્યમાં ઘણું વિશાલ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તેને સંગ્રહ જ્યારે પ્રકાશિત થશે ત્યારે તેથી ગૂર્જર સાહિત્યમાં એક સારી વૃધ્ધિ થશે.–સંપાદક.
૧
૨
| શ્રી વીતરાય નમઃ | ગ્યાન પદારથ પાયકે, જહાં તહાં ગાંઠ મ ખેલ; નહિ પાટણ નહિ પારખ, નહિ ગ્રાહક નહિ મોલ. નીચી દષ્ટિ ચાલતાં, ત્રિણ ગુણ ગાઢા થાય; કાંટે ટલે દયા પલે, પગપિણ નવિ ખરડાય. ડગ ડાગલા તણીય, આઉખ આદમ તણે ઘટ વડે ઘણીય, જસા નમાવે જગતમેં. દુઃખ આર્યો મત દુઃખ ધરે, સુખ આયે મત ફૂલ; દઈ દઈ કયા કરત હૈ, દઈ દઈ સુકબૂલ. સાયર બાપ કુ-બાપ તું, કિં કજો બમ્પણ? એકે યણ ન અપીયે, લંછણ ફિદ્દે જેણુ. ચંદા પુસ્ત કપુર તૂ, કિ કિજે પુતેણુ?
ઈકકે બિંદુ ન અપીયે, ખારજ ફિદ્દે જેણ. થતાખિ સંથ છે
૪
૫
૬
* ૧૭ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org