________________
શ્રી. માયિસુંદરકૃત નેમીશ્વરચરિત-ધ્રાગધ
પૂજઇ મનચઇ રંગ, આંગીય નવ નવ ભાંગ, સ્વામી ગુણ થુણુઇ એ, સ્તુતિ ઇણિપરિ ભણુઈ એ ‘અકલ અમલ સર્વજ્ઞ, નમઇં નિરતર ધન્ય, જય જય પાવનુ એ, સહજ સનાતનુ એ, ૮૬ ાવ્ય (રાવળી)
सनातन्यैः पुण्यैः प्रणतचरणः श्रीयदुपतिः, समं राजीमत्या शिवपदमगादैवतगिरौ । स च श्रेयोवल्ली नवघनसमो मय्यपि जने, परब्रह्मानन्दं प्रदिशतु चिरं नेमिजिनपः ॥ ८७ ॥
રાસ
શ્રી જિનપતિ ભારતીય પ્રસાદિહિં, અંતરંગ કરિ કેસર નાદિહિં, ચરિત રચિઉં મનજિંગ.
સચ્છિ વિલાસહ લોલા કમલ, ગલઇ માહુ સાંભલતાં વિમલ, દઇ કલિ–મલ જંગ. ૮૮
[ચરણ કમલ તુા ભૃગ નેમીસર, વીનવે આચાર્યં માણિકચસુંદર, સુલલિત ગુણભંડાર. ] મેડ જેમ ગાજઇ ગંભીરા,
શ્રી
હીરા,
યાદવકુલભૂષણ ३५ કુસુમસર વીરા.
તૂ' અમ્હે સ્વામી સામલ ધીરેા, ગજ જિમ સમણુ સહજિસ ડીશ, સુરજ સા ભાતુ સરીરા.
૮૯
રિપુ અંતર હેલાં નિરજણીયા, વિષમ મેહ મદ જિણિ રણિ હણિયા, નેમીસર સ ંવાદિ
યદુકુલમણિ સાથે રાજલ રાણી, મા તુ સુભટધરણ જિંગ જાણી, નિશ્ચલ શિવપ્રાસાદિ.
૯૦
‘ક્ય’ અક્ષર જિમ એતિહિં મિલીયા, ‘સુંદર’ પરમ બ્રહ્મ સિ` મિલીયા, દુ:ખવર્જિત વિલસ ંતિ.
રસ જી નૈમિજિષ્ણુ રિય સુચ્છદિહિં, કૃતમતિ ભ્રુણુઇ સુર્ખ આણુંદિહિં, તસુ મંગલ નિતુ હુતિ. ૯૧.
૮૭ બિનપઃ-સબિન: [ચરણકમલિ.,ભડાર એ શ્રી મહાવીર વિદ્યાલયની પ્રતમાં જ છે અને પછી ‘શ્રૃંગા'થી અટકે છે ને પછીનુ પાનુ નથી. ૮૯ કુસુમસર વીરા-કુમુખી હૈ; ભાતુ-ભાનુ.
* fo *
Jain Education International
For Private & Personal Use Only
[ શ્રી આત્મારામજી
www.jainelibrary.org