SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ છે. મનોવ્યાપાર છે. ઉત્સર્ગ તેમજ અપવાદ એ બંને માર્ગોનું અવલંબન સ્વ પરના ૪. શા સૂત્ર નય – વસ્તુ માત્રના વર્તમાન પયિ તરફ આ. કલ્યાણનું લક્ષ્ય રાખીને લેવાનું કહેવામાં આવ્યું છે, ઉત્સર્ગ એટલે નયનું લક્ષ્ય છે. દા. ત. ભૂતકાળમાં ખોવાયેલું કે ભવિષ્યમાં રાજમાર્ગ કે કાયદો; અપવાદ એટલે આપધર્મ યાને ઉલટું આચરણ. મળનાર ધનને લક્ષ્યમાં લેતાં, હાલમાં જે ધન છે તેને અનુસરીને ઉત્સર્ગના પ્રસંગે ઉત્સગ બળવાન છે. અને અપવાદના પ્રસંગે માણસનું ધનવાનપણું ગણવું. આ નય કેવળ વર્તમાન પયિને માને અપવાદ બળવાન છે. ઉત્સર્ગના પ્રસંગે અપવાદ માર્ગે ચાલનારો વિરાધક છે, અને અપવાદના પ્રસંગે ઉત્સર્ગ માર્ગે ચાલવાનો આગ્રહી પણ વિરાધક છે આ વાત ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે. ૫. શબ્દ નય – આ નય પર્યાયવાચી શબ્દોને એકાર્યવાચી માને ઉત્સર્ગ અપવાદમાં પણ સ્યાદ્વાદ સમાવિષ્ટ છે. છે, પરંતુ કાળ લિંગ વગેરેનો ભેદ પડતો હોય તો એકાÁવાચી શબ્દનો પણ અર્થ ભેદ માને છે. આ નય લિંગ વચન જાદાં પડતાં - ચાર નિક્ષેપ - શબ્દનો અર્થ પ્રયોગ જૈન દર્શનમાં ચાર રીતે થાય વસ્તુને જાદી કહે છે. દા. ત. ઘડો, કળશ, કુંભ એ સમાન વસ્તુ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. દા. ત. રાજા, કોઈનું નામ છે. પરંતુ ઘડી, લોટી, ગાગર એ પેલાથી જુદી વસ્તુ છે, એમ માને રાજા હોય ને તેને તે નામથી બોલાવવાનો વ્યવહાર થાય છે તે નામ નિક્ષેપ, રાજાની મૂર્તિ, છબી કે ચિત્રને પણ રાજા તરીકે ઓળખવામાં આવે છે તે સ્થાપના નિક્ષેપ કારણ કે રાજા ત્યાં સ્થાપના. રૂપે છે. ૬. સમભિરૂઢ નય - આ નય શબ્દના ભેદથી અર્થ ભેદ માને જે ભૂતકાળમાં રાજા હતો અથવા ભવિષ્યમાં રાજા થનાર છે તેને છે. તેમાં રાજા, નૃપ ભૂપતિ વગેરે કાર્યવાચી શબ્દોનો પણ જુદો પણ રાજા કહેવાય છે; એટલે પાત્રની દ્રષ્ટિએ રાજા કહેવાથી દ્રવ્ય જાદો અર્થ કરવામાં આવે છે. દા. ત. રાજ ચિહ્નોથી શોભે તે નિક્ષેપ થાય છે. જેનામાં ખરેખરું રાજાપણું હોય. અથતિ રાજગાદી રાજા, માણસોનું રક્ષણ કરે તે નૃપ, પૃથ્વીનું પાલન કરે તે ભૂપતિ. ઉપર હોય અને શાસન ચલાવતો હોય ત્યારે તે ભાવરાજા. કહેવાય. આમ પ્રત્યેક શબ્દના મૂળ અર્થને આ નય પકડે છે. રાજકુંવર કે જે ભાવિમાં રાજા થનાર છે તે દ્રવ્ય રાજા કહેવાય અને ૭. એવંભુત નય - આ નય પ્રમાણે જો શબ્દાર્થ વર્તમાનમાં રાજગાદી છોડી દીધેલ હોય તે પણ દ્રવ્ય રાજા કહેવાય રાજા ઘટતો હોય તો જ તે વસ્તુને વસ્તુ તરીકે સંબોધી શકાય. દા. ત. શબ્દના અર્થ ભાવે નિક્ષેપ કહેવાય છે. જૈન દર્શનના ભક્તિ માર્ગમાં ખરેખર રાજચિહનોથી શોભતો હોય ત્યારે જ “ રાજા' કહેવાય. નામ સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપની સહાયથી ભાવ નિક્ષેપ સુધી. સેવક ખરેખર સેવામાં લાગેલો હોય ત્યારે જ તે સેવક કહેવાય. પહોંચવાની સાધના થાય છે. કર્તવ્ય – અકિર્તવ્ય વિવેક અનુયોગ શ્રી આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનના બીજા ઉદ્દેશમાં પ્રારંભમાં અનેક વિષયોની વ્યાખ્યા પ્રમાણે જૈન શાસ્ત્રોના ચાર ભાગ એક સૂત્ર છે. પડે છે. તે ચાર અનુયોગ કહેવાય છે. - | જે આસવા તે પરિસ્સવા, જે પરિસ્સવા તે આસવા, તેનો ૧. દ્રવ્યાનુયોગ- જેમાં જીવ, અજીવ-પુદ્ગલ વગેરે પદાર્થોનું નિરૂપણ. અર્થ એ થાય છે કે જે કર્મ બંધનાં સ્થાન છે તે કર્મ નિર્જરાનાં છે. તે દ્રવ્યાનુયોગ છે, દા. ત. કમ વિષયક શાસ્ત્રો, સન્મતિ તર્ક સ્થાન બને છે, અને જે કર્મ નિર્જરાનાં સ્થાન છે, તે કર્મ બંધનાં આદિ દર્શન શાસ્ત્ર સૂત્ર કૃતાંગ સ્થાનાંગ સૂત્ર, તત્ત્વાર્થ સૂત્ર વગેરે સ્થાન બને છે. આ સૂત્રમાં વિવેકની શક્તિ અને અનેકાન્ત દ્રષ્ટિ દ્રવ્યાનુયોગના ગ્રંથો કહેવાય છે. પર પ્રકાશ પડે છે. જે કાર્ય વડે અજ્ઞાની કમબંધન કરે છે તે જ ૨. ગણિતાનુયોગ – જેમાં પદાર્થની ગણતરી માપ વગેરેનું વર્ણન કાર્ય વડે જ્ઞાની. કર્મનાશ કરે છે. અજ્ઞાનીની પ્રવૃત્તિમાં સાંસારિક હોય તેને ગણિતાનુયોગ કહે છે. દા. ત. સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, આસક્તિ અને સાંસારિક ફળની કામના હોય છે. જ્ઞાનીની પ્રવૃત્તિમાં સંગ્રહણી ક્ષેત્ર સમાસ વગેરે ગ્રંથો. જ્ઞાનદ્રષ્ટિ અને મુક્તિની આકાંક્ષા હોય છે. અજ્ઞાની એક કાર્ય આસક્તિ પૂર્વક કરે છે, તેથી તે તેના કર્મથી બંધાય છે, જ્ઞાની તે જ ૩. ચરણ-કરણાનુયોગ- જેમાં ચારિત્ર અને આચારનું વર્ણન આવે કાર્યું અનાસક્ત પણ કરે છે તેથી તેમાંથી ઉપજતા કર્મથી તે છે, તેને ચરણકેરણાનુયોગ કહે છે. દા. ત. શ્રી આચારાંગ, શ્રી બંધાતો નથી. જ્ઞાની દેશ, કાળ વિગેરે જોઈને કર્તવ્ય - અકર્તવ્યનો નિશીથ, ધર્મબિંદુ, શ્રાધ્ધ વિધિ વગેરે ગ્રંથો વિવેક કરીને પ્રવૃતિ કરે છે... ૪. ધર્મકથાનુયોગ- ધર્મ પ્રેરક દ્રષ્ટાંતો તથા કથાઓનું વર્ણન તે એક ઉત્સર્ગ અપવાદની વિચારણાનો પણ સાવાદ દ્રષ્ટિમાં ધર્મકથાનુયોગ છે. દા. ત. જ્ઞાતા ધર્મકથાગ આગમ, ત્રિષષ્ઠી. સમાવેશ થાય છે. સામાન્ય સ્થિતિ સંજોગોમાં જે નિયમો પાળવાના શલાકા પુરુષ ચરિત્ર વગેરે. હોય છે તે ઉત્સર્ગ માર્ગ કહેવાય છે અને બદલાયેલ સ્થિતિ સ્યાદવાદ પ્રરૂપક સાહિત્ય સંજોગોમાં જે માર્ગ ગ્રહણ કરાય છે તે અપવાદ માર્ગ કહેવાય છે. | પ્રાચીન આગમોમાં ‘‘સિય અત્યિ, સિયણત્યિ, દ્રવ્ય, ગુણ, ક્યો. માર્ગ ગ્રહણ કરવો ? તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની પર્યાય, નય આદિ સ્યાદ્વાદ સૂચક શબ્દો અનેક સ્થળો પર જોવા વિચારણા પછી નક્કી કરવું જોઈએ. એક પક્ષે અમુક રીતે વર્તવાનું મળે છે. ઈ. સ. પૂર્વે ચોથી સદીમાં શ્રી ભદ્રબાહુ સ્વામીજીની દશ. ઠરાવ્યું હોય તે બધી જ પરિસ્થિતિમાં લાગુ પાડી શકાય નહિ. નિયક્તિઓમાં આ વિષય વધુ સ્પષ્ટ રીતે ચચયેિલો જોવા મળે છે. થી જયરા શેનારિ અદિન ગ્રંથ,રાજરાતી વિભાગ ૬૦ विषय वासना दिल बसी, काम भोग की दोड । जयन्तसेन पतंगवत, आखिर जीवन छोड । www.jainelibrary.org lain Education International For Private & Personal Use Only
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy