SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ | ભાંડવપુર તીર્થોધ્ધારક આચાર્ય શ્રી જયંતસેનસૂરિ (સિધ્ધાંત પાક્ષિક પંડિત શ્રી શાંતિલાલ કેશવલાલ, અમદાવાદ) હાલમાં શ્રી ત્રિસ્તુતિક સંઘે જેમને પોતાની પરંપરાનુસાર શ્રી માધ્યસ્થ બનવાથી જ ઉભય પક્ષે આરાધકતા છે કેમ કે પ. પંચ પરમેષ્ઠિ પદાનંતર-ત્રીજા આચાર્ય પદે સ્થાપ્યા છે. તેઓ શ્રી પૂ. શ્રી આનંદધનજી ના વચનાનુસારે એક બીજાથી આત્માર્થ જયંતસેનસૂરીશ્વરજીની પાટ પરંપરા નીચે મુજબ છે : - સાધક ભાવો નો લાભ પ્રાપ્ત કરી શકાશે. (૧) પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી આચાર્ય () જે ગચ્છ (સમુદાય) પોતે જ સાચા આરાધક છે. એમ માને I પદ સં ૧૯૨૪, સ્વર્ગવાસ સં. ૧૯૬૩ છે અને તે મુજબનો વ્યવહાર બીજા પ્રત્યે કરે છે. તેઓને (૨) આચાર્યદિવ શ્રીમદ્ વિજયધનચંદ્રસૂરીશ્વરજી આચાર્ય પદ સંવત શાસ્ત્રમાં સ્પષ્ટપણે વિરાધક જણાવ્યા છે. આ અર્થ સબંધે | ૧૯૬૫, સ્વર્ગવાસ સં. ૧૯૭૭ પરમ પૂજય શ્રી આનંદધનજી એ જણાવ્યું છે કે (૩) આચાર્યદેવ શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી આચાર્ય પદ સં. “વસ્તુ વિચારે રે દિવ્ય નયણતણો રે વિરહ પડ્યો નિરધાર ૧૯૮૦, સ્વર્ગવાસ ૧૯૯૩ તમતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર” (૪) આચાર્યદેવ શ્રીમદ્ વિજયયતિન્દ્રસૂરીશ્વરજી આચાર્ય પદ સં. પંથડો નિહાલું રે, બીજા જીન તણો રે ૧૯૯૫, સ્વર્ગવાસ ૨૦૧૬ આમ હોવા છતાં આજે જ્યારે વિજ્ઞાનના જોરે સમસ્ત જન (૫) આચાર્યવિ શ્રીમદ્ વિજયવિદ્યાચંદ્રસૂરીશ્વરજી આચાર્ય પદ સં. સમુદાયનું જીવન વિકૃત (શાસ્ત્ર વિરુધ્ધ) બની ગયું છે, અને તેને ૨૦૨૧, સ્વર્ગવાસ ૨૦૩૬ જ પેટ પોષણીયા-પંડિત-પુરોહિત અને સંતો વિશેષ મહત્વ આપી(૬) વર્તમાન આચાર્યદિવ શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી આચાર્ય અધર્મમાં-ધર્મતત્વની સ્થાપના કરી રહયા છે. ત્યારે સાચા મોક્ષ પદ સં. ૨૦૪૦. માર્ગ (સમ્યક+દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ. એ સૂત્રાથીની. આજના વર્તમાન હુંડા અવસર્પિણી. કાળમાં આજથી ૨૫૧૫ રુચિ-શ્રધ્ધા અને આચરણવાળા જીવોનો યોગ પ્રાપ્ત થવો ખૂબ જ વર્ષ પૂર્વે છેલ્લા ચોવીસમા તીર્થંકર પરમાત્માશ્રી મહાવીર સ્વામિ મુશ્કેલ છે. આ માટે સમસ્ત શ્રી સંઘ (જૈન શાસન) પ્રતિ વિનય મુરકલ છે. આ મોક્ષે ગયા પછી ૩-૧/૨ વર્ષ પછી પાંચમો આરો બેઠેલો છે. તેમાં બહુમાનની આવશ્યકતાનું સાચું જ્ઞાન ભાને ખૂબ જ જરૂરી છે. મુખ્ય શ્રી મહાવીર ભગવંતની પાટ્યપરંપરાનો ઐતિહાસિક - વિચ્છેદ | જૈન શાસન માં પ્રથમથી જ “ગુણા પૂજા સ્થાન ન ચ લિગ ન થયેલો છે. એમ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિજીએ સ્પષ્ટ ન ચ વયઃ” એ વચનાનુસારે પંચ પરમેષ્ઠિ ભગવંતોના ૧૦૮ ગુણો. જણાવેલ છે. આમ છતાં આજે વીર વચનાનુસારે મોક્ષ માર્ગના વર્ણવ્યા છે. તેમજ શ્રાવક શ્રાવિકા વર્ગના પણ બાર વ્રતોવાળું આરાધક (સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા) ગણ પ્રત્યક્ષ જોવાય છે. જીવન તેમજ સમ્યકદ્રષ્ટિઓનું સડસઠ બોલવાળું જીવન આલંબનીય એજ આજે તો ખરેખર આત્માર્થી આત્માઓ માટે મહા-પુણ્યોદય જણાવ્યું છે અન્યથા અગ્યાર પ્રકારની પાપસ્થાનકની કરણીને હેય રૂપ છે. કેમ કે આથી આત્માર્થી આત્માઓને આત્માર્થ સાધવાની | (ત્યાય) જણાવી છે. આજના પાંચમા આરાના વિષમ-કાળમાં પણ સુગમતા પ્રાપ્ત થતી | હાલમાં ત્રિસ્તુતિક જૈન સંઘમાં વર્તમાન આચાર્ય શ્રી જંયતસેન રહે છે. આ હકીકત નિર્વિવાદ સત્ય હોવા છતાં વિષમ કાળના સૂરીશ્વરજી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાપેક્ષ. સમસ્ત જૈનોને ઉપર જણાવેલ પ્રભાવે કેટલાંક મૂઢ આત્માઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ સાથે રાહે દોરી રહડ્યા છે. તે બાબતે તેઓશ્રીનો સવિશેષ પરિચય કરવો. (ગચ્છ) સમાચારી ભેદમાં જ આગ્રહી બની આત્માર્થ સાધવાના જરૂરી છે. અન્યથા મિથ્યાદ્રષ્ટિ જીવ તો પોતાની દ્રષ્ટિ મુજબ જ લક્ષથી અળગા થતા હોય છે. આ માટે નીચેની ચૌભંગી આત્માર્થી જગત સ્વરૂપને જોનારો હોય છે. જ્યારે સમ્યુકદ્રષ્ટિ જીવો તો શ્રી આત્માઓએ વિચારવી જરૂરી છે. જીનેશ્વર ભગવંતોએ જગતનું જેવું યથાર્થ અવિરુધ્ધ સ્વરૂપ જણાવ્યું (૧) પ્રત્યેક આત્માએ વ્યવહારથી છે. તે મુજબ જ જગતને જાણતા જોતા હોય છે. પોત-પોતાના ગચ્છ (સમુદાયની) સમાચાર આચરવી જરૂરી છે. જેથી મધુકર-મૌક્તિક આરાધના નિર્વધ્ધ કરી શકાય. બધુંય પામ્યાનો નશો જ્યારે ચડી જાય છે ત્યારે (૨) નિશ્ચયથી પોતાની સમાચારી સાધક વક્રગતિવાળા મનને કહે છે કે તે શું પામ્યું છે ? (આચરણા) તે જ સાચી છે એમ અંતમાં તો ભમવું જ છે. જેને હવે ભમવાનું નથી રહયું આગ્રહ પૂર્વક કહેવું નહિ. તેઓ જરૂર બધું જ પામ્યા છે, બધુંય મેળવ્યું છતાં સંતોષ કેટલો છે ? છે તારામાં આનો અંશાત્મક પણ સંતોષ ? (૩) પ્રત્યેક પરગચ્છીય (સમાચારી. શ્રી શાંતિલાલ કેશવલાલ ભેદવાળા) આત્માઓને એક બીજા પ્રતિ - જૈનાચાર્ય શ્રીમદ્ જયન્તસેનસૂરિ મધુકર” શ્રીમદ જયનસેનસૂરિ મિલન સંથારાની વિમાગ ૪૨ अहंकार अज्ञान का, भरा हुआ भंडार । जयन्तसेन उस नर का, कभी न हो उद्धार ॥ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy