SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સ્વરૂપમાં પણ આધુનિક રીતનું કથા નિતવ્ય તીક્ષ્ણ રૂપે जैन हिन्दु या सिक्ख हो या हो मुसलमान । ઉપસી આવે છે. તો બીજી બાજુ ‘રાનેન્દ્ર ઢોષ મેં ‘'' ' કૃતિમાં ઢહ મે નયસેન, તમ ઇવ સમાન // એક એક અક્ષર ઉપર પ્રવચન – કદાચ ચિંતન મનન ક્ષેત્રે આ ક્યાંક યુગની માગ અનુસાર ચિંતનને પણ અવકાશ છે કારણ. નવીન દિશાને દ્વારોદઘાટન છે. અને છેલ્લે વિન્નર્સન - સતત 2 કોઈ પણ સર્જક પોતાના જમાનાની પ્રવર્તમાન અસરોથી મુક્ત હિન્દી દુહા સંગ્રહ પૂ. “મધુકર” ના જીવનની અર્ધશતાબ્દીના દા ના રહી શકતો નથી. આજના યુગમાં - રાજનીતિના હૃાસોન્મુખ અનુભવોનો નિચોડ અને “દેય” ના સાર રૂપ કૃતિ છે. શુભ સમયમાં નેતાગીરી અંગેનું તેમનું ચિંતન કેટલું યથાર્થ અને માર્ગદર્શક અશુભની, હેય ઉપાદેયની, શ્રેય પ્રેયની સીમા રેખા આંકનાર રત્નકણિકાશી સુરમ્ય કૃતિ છે. 35+ 4 014 योग्य अगर नेता मिले, व्यसन विषय से मुक्त । છે ક ા આરાધનાના “અ” થી શરૂ કરીને “મંગલ કામના” સુધીના ૫૧ વિષયોમાં પૂ. મધુકરજીએ માનવ જીવનને સ્પર્શતા મહત્વના जयन्तसेन प्रगति बढे, देश बने युक्त ॥ તમામ વિષયો આવરી લીધા છે. તેમાં કબીર તલસી, દાદ. રહીમ રાજનીતિની સાથે હૃદય સ્પર્શી સમાજ પ્રેમને પણ પોતાના દહાઓનો બિહારી જેવા મહાન સંતો-કવિઓના ઉપદેશનો સંસ્પર્શ છે. ક્યાંક વિષય બનાવીને તેને છેવટે તો ધર્મની-મોક્ષની છાવણી સુધી લઈ ચિંતન, ક્યાંક ઉપદેશ તો ક્યાંક ઉન્નત રાષ્ટ્ર પ્રેમ પણ પ્રકટી ઉઠે જવામાં અદ્દભૂત સંતત્વ અને કવિત્વની સાર્થતા કેવી ઝળકી ઊઠે છે. કબીરનું કેથમિતવ્ય પરંતુ “મધુકર” ની મોહક ભાષામાં વ્યક્ત થાય છે. વાટે ટ ારી #ા, રે સ્વંય દોષ , શહે વીર સુખ રે મોડું , जयन्तसेन ऐसा नर, कभी न पाता मोक्ष बोलनहार न मुसलमान न हिन्दु । પૂજયશ્રી સ્વાથ્યપુર્ણ દીઘયુિષ્ય દ્વારા રાષ્ટ્ર-સમાજને માર્ગદર્શન કબીરનો આ જ ભાવ જુઓ, પણ ભાષા “જયંતસેની” માં આપતા રહો એ જ શુભ કામના. • 3 કિ I એવું છે ભાઈ થરાદનું પાણી USL USUS | કઇ લાડ કરી ને આ કાર (ગુરુવર વંદના) - 1 0 0 (શ્રી પનમચંદ ખેમચંદ સંઘવી થરાદ) ક્યાંક મીઠું ક્યાંક ભાંભરૂ, ભલે ક્યાંક હોય ખારું વર્તમાન સમયે જે બિરાજે, સૂરિ રાજેન્દ્રની પાટે સૌ કોઈ જનની તરસ છીપાવી, સુખ શાંતિ દેનારું . સૂરિ જયંતસેનની આજે, કીર્તિ જગમાં. ગાજે જાણે જોઈ લ્યો જલ તરંગની લહાણી. થરાદની પ્રજા ભાવ વિભોર થઈ સાંભળે અમૃત વાણી એવું છે ભાઈ થરાદનું પાણી ** એવું છે ભાઈ થરાદનું પાણી “દુ" જ્યાં જ્યાં વસે થરાદવાસી, થરાદ જેવું ત્યાં લાગે ધરૂ કુટુંબમાં જન્મ ધરીને, સફળ કરે છે જન્મારો ગુરુદેવનાં દર્શન વિના એનું, ધંધે મન ન લાગે સૂરિ યતીન્દ્રનો શિષ્ય બનીને, દેશ આખામાં ફરનારો ‘સૂરિ રાજેન્દ્ર’ના પવિત્ર પગલે ધરતી જે ખુંદાણી. ધખાવી જેણે જૈન ધર્મની અખંડ ધૂણી એવું છે ભાઈ થરાદનું પાણી પી. સૂરીશ્વર જયતસેન પણ છે. થરાદનું પાણી. “૭” ગુરુદેવ ના પગલે પગલે સૂરિ ધનચંદ્ર પણ આવ્યા થરાદ નગરે થયું ચોમાસું શ્રી જયંતસેન સૂરીશ્વરનું સૂરિ ભૂપેન્દ્ર યતીન્દ્ર બંને, થરાદને મન ભાવ્યા સંવત બે હજાર ચુંમાલીસે થરાદ બન્યું ધન્યવંતું હર્ષ વિજયજીની થરાદે સાંભળી અપૂર્વ વાણી. અગણિત થઈ તપસ્યાઓ ઉલ્લાસ મનમાં આણી. એવું છે ભાઈ થરાદનું પાણી ‘‘૩” એવું છે ભાઈ થરાદનું પાણી શ્રી વિદ્યાચંદ્રસૂરીશ્વરજીએ લાભ ઘણો જ દીધો એવો લ્હાવો ફરીથી લેવા સૌને લગની લાગી શ્રી જયંતસેનસૂરિનું સ્વાગત કરી, થરાદે લ્હાવો લીધો અમદાવાદ ગુરુદેવને લાવી સૌ જનોની ભૂખ ભાંગી પેપરાલ ગામે જન્મ થયો ને, ધન્ય ધરતી કહેવાણી સાંભળવા સૌ જન ઉમટે, સૂરિજયંતસેનની વાણી એવું છે ભાઈ થરાદનું પાણી એવું છે ભાઈ થરાદનું પાણી. ધરૂ સરૂપચંદનો સુપુત્ર, પારૂબાઈનો દુલારો પ્યારો પૂનમચંદ પણ અમદાવાદમાં, ભાવધરી ગુરુને વંદે પાંચ ભાઈ અને એક બહેનનો, લાડકવાયો ન્યારો કાવ્ય આ ગુરુ ચરણે ધરીને, આનંદે ભાવ ઉમંગે જેણે પીધું મન ભરીને વીરભૂમિ થરાદનું પાણી વીરભૂમિ થરાદની જનતા શૂરવીર ભલે કહેવાણી. એવુ છે ભાઈ થરાદનું પાણી એવું છે ભાઈ થરાદનું પાણી “૧૦” | “હું” अहंकार में अंध हो, करे सदैव प्रपंच । जयन्तसेन मनुज वही, खोता सद्गुण संच ॥ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy