SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ગુરુદેવ જયંતસેન સૂરિ (શ્રી વાઘજીભાઈ ગગલદાસ વોહરા) - જીવન એક મહાકાવ્ય આપશ્રીની સૌથી મોટી વિશેષતા એ છે કે આપ, અનેક બચપણથી. સાદગીપૂર્ણ, સુસંસ્કારો સંપન્ન, આત્માભિમુખ અને ભાષાઓ જાણો છો- હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અર્ધમાગધી, અંગ્રેજી, કુશાગ્ર બુધ્ધિ વાળા હતા. આપે આ સમયે જૈન દર્શનના કર્મગ્રંથ, પ્રાકૃત, તેલગુ, ઉપરાંત માળવી, મેવાડી અને મારવાડી ભાષા પર પંચ પ્રતિકમણાદિ સુત્રો વિગેરે ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો આ પણ. આપનું પ્રભુત્વ છે. પરિણામે ગુજરાત મારવાડ માળવા દક્ષિણ અભ્યાસથી જેમ જેમ ધર્મમાં ઊંડા ઉતરતા ગયા તેમ તેમ ત્યાગનું ભારત ઉત્તર ભારત ઐક્ય સાધવામાં આપને સફળતા સાંપડી છે. સાચું સ્વરૂપ સમજવા લાગ્યા જ્ઞાની ભગવંતોએ બતાવેલ મોક્ષ | આપ મનુષ્ય સ્વભાવના પરિચિત છો સંઘ તથા સમાજના માર્ગને સમજવા લાગ્યા. “સંસાર હેય છે” (છોડવા જેવો) મોક્ષ. ધાર્મિક વિગેરે કાર્યોમાં ક્યા ક્ષેત્રના. અને ઉણા સ્વભાવના લોકોને ઉપાદેય છે (મેળવવા જેવો) એ જીવનમાં વણાઈ ગયું હતું. જેના કેવું તથા કઈ રીતે કાર્ય સોંપવુ જેથી કાર્યમાં સારી સફળતા મળે એ કારણે ૧૭ વર્ષની તરૂણ વયે સિયાણા મુકામે ગુરુદેવશ્રી. | આપ સારી રીતે જાણો છો આમ સંઘ તથા સમાજના ઉત્કર્ષ માટે યતિન્દ્રસૂરીશ્વરજી મ.સા. ની, પાવન નિશ્રામાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી. | લોક સંપર્ક મહત્વનો બની રહે છે. સપ કંચુકી. વત ભાગવતી, કલ્યાણકારી દીક્ષા અંગીકાર કરી, આપની વ્યાખ્યાન શૈલી અદ્ભુત છે. ભાષા સહજ, સ્વભાવી, ત્યારથી આપશ્રીનું મુખ્ય લક્ષ્ય કઠોર સાધના, લોકોપયોગી સુચન. સુમધુર અને સુપ્રભાવિ છે. આપના પ્રવચનમાં હંમેશાં સ્વદેશ સમાજ સેવા અને આત્માનું ઉત્થાન રહ્યાં છે. ભક્તિ તથા સંસ્કાર શુધ્ધિ હોય છે. આપની. વાણી સમયગુતાનાશ્રિત, “સ્વાધ્યાય કરતાં ગુરુ પરત્વેનો સમર્પિત ભાવ શિષ્યને બોધવાળી આધ્યાત્મમાર્ગનું અનુકરણ કરાવનારી, સમ્યગ જ્ઞાનનું મહાન બનાવે છે”. એ ઉક્તિ અનુસાર આપ ગુરુદેવ યતિન્દ્રસૂરીશ્વરજી પાન કરાવનારી મિથ્યાત્વને દૂર કરવાવાળી. તથા ચારિત્ર ધર્મનું પાન મ.સા.ના સંઘ તથા સમાજના પ્રત્યેક નાના મોટા કાર્યમાં સાથ કરવાવાળી છે. જેથી આ ઉપદેશ અમૃતનું પાન કરીને કેટલાય સહકાર આપતા, ગુરુ આજ્ઞા શિરોધાર્ય માનતા ગુરુદેવની સેવા જીવોએ સંયમ પંથે વિચરવાનું નક્કી કર્યું.ધન્ય છે આપની આધ્યાત્મિક સુશ્રુષામાં અગ્રેસર રહેતા, આ જ ગુરુ પ્રત્યેના સમર્પિત ભાવની વાણીને, ધન્ય છે આપની. વ્યાખ્યાન શૈલીને. સાક્ષી પુરે છે. આપ, આપનાથી વિશેષ જ્ઞાનીનો ગુણાનુવાદ કરો છો આપ ગુરુદેવ યતિન્દ્રસૂરિ પણ પોતાના શિષ્ય (જયંત વિજય) ની એક વિદ્વાન સંત છો. આપના સંપર્કમાં ભારતભરના લગભગ ભાવિના ગતાંની ભવ્યતા પારખી, ગચ્છના ભારને વહન કરવાની ૧૦૦ થી વધારે વિદ્વાનો આવ્યા છે. તેઓનો પરિચય કેળવ્યો છે શક્તિ અને સંઘનું સુકાન સંભાળી શકે એવા પરમ શિષ્ય જયંત તથા તેમની સાથે અનેક ગામોમાં વિદ્વત ગોષ્ઠી પણ કરી છે. જેમાં વિજય મ.સા.ના અહોભાવથી નિહાળી ખૂબ જ હર્ષિત થતા આમ અમદાવાદ, ભાંડવાજી, ઈન્દોર મુખ્ય ગામો છે. આપે આપના ગુરુદેવ (યતિન્દ્ર સૂરિ) ની અસિમ કૃપા મેળવી. ગુરુદેવ યતિન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબે રાજેન્દ્ર જૈન નવયુવક આપની વાણીમાં. મધુરતા, ગંભીરતા, સૌમ્યતા, ઓજસ્વીતાં, પરિષદની સ્થાપના કરી. જેની અત્યારે લગભગ ૨૫૦૧ જેટલી નિખાલસતા અને તેજસ્વીતા છે આપની ભગવંત ભક્તિ, જ્ઞાન શાખા છે. આ સંસ્થા સેવા, સંગઠન અને સમાજ વ્યવસ્થા ધાર્મિક પિપાસા, અવિરત શક્તિ, દરેક વિષયોને જાણવાની જિજ્ઞાસા વૃતિ, વિગેરે કાર્યો ધર્મના મુલ્યોને લક્ષમાં રાખીને કરે છે અને જૈન ઉત્કૃષ્ઠ ધમરાધના, ઉપાસના, જિતેન્દ્રીયતા, એવા પરમ ગુણોથી દર્શનના સનાતન સિદ્ધાન્તોને પ્રદર્શિત કરવાનું એક માસિક ‘શાશ્વત. શોભાયમાન આપ દરેકના મન જીતી લો છો આરાધનામાં સરળતા ધર્મ’ પણ ચલાવે છે એ આપશ્રીના (જયંતસેન સૂરિ) ના સદ્ છે, વિરાધના નિરર્થક છે, આરાધનામાં વાસ્તવિક જીવનની સફળતા ઉપદેશ સુયોગ્ય માર્ગદર્શનને આભારી છે પરિષદને વિશેષ કાર્યવંત છે. મમતામાનવ જીવનની વિફળતા બનાવનાર આપ છો.. છે, સમતાથી શાંતિ મળે છે એ આપનાં | આપ, ઘણું કરીને સાહિત્ય, હિન્દી તથા ગુજરાતી ભાષામાં જીવન સુત્રો છે. આપ મૈત્રીભાવ, લખો છો આપ કથા, સાહિત્ય, કાવ્ય સાહિત્ય, ચિન્તનાત્મક પ્રમોદભાવ, માધ્યસ્થ ભાવ અને સાહિત્ય, ભક્તિ સાહિત્ય, તાત્વિક, તથા આધ્યાત્મિક સાહિત્ય કરૂણાભાવથી સભર છો. આપ જ્ઞાન, લખો છો. દર્શન ચારિત્ર રત્નત્રયીના પરમ આરાધક છો, અને આચાર્યના છત્રીસ ગુણોથી આપની સાહિત્ય કૃતિઓ અજોડ છે આપ “મધુકર’ના ઉપનામથી. સુશોભિત છો. આપ અનેક ગુણોથી સંકલન કરો છો. આપનું સાહિત્ય મનુષ્ય માત્રને પ્રેરણા, ધર્મ યુક્ત એવું આપનું જીવન એક મહા સંદેશ, જીવન ઉત્થાન અને આત્માર્થી બનવા આપે છે. આપના કાવ્ય છે. પુસ્તકો સમ્યગુ જ્ઞાનાશ્રિત, તાત્વિક અને ગંભીર અર્થવાળા છે. શ્રી વાઘજીભાઈ ગ. વોહરા અને લોક શૈલી તથા તળપદી ભાષાના આધારે લખાયેલ છે જેથી કિરીટરિન્દ કીલિયા) ૩૫ मान करे अपमान हो, मान हरे सन्मान | जयन्तसेन अहं तजे, वह नर देव समान ।। www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy