SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવર પ્યારે (પૂસાધ્વીજી શ્રી જીવનકલાશ્રીજી મ.) પ્રતિ વરસ ભરાતો મેળો જોવા આવેલ એક યુવાનીને ઓટલે | તત્વજ્ઞાન વિષે અભ્યાસ કરવા લાગ્યા. અને સં ૨૦૧૦ મહાવદ પગ મૂકતો યુવક થરાદમાં આવ્યો અને તેને મનમાં પ્રેરણા થઈ જૈન ૪ના શુભ દિવસે રાજસ્થાનના સિયાણા નગરમાં એમને અતિ તીર્થોની યાત્રા કરવાની- એને એ પ્રાથમિક જ્ઞાન સાથે થોડુંક પણ ધામધૂમપૂર્વક દીક્ષા આપવામાં આવી અને તેમને પૂ.મુનિરાજશ્રી. ધાર્મિક જ્ઞાન ધરાવનાર પરંતુ સંસ્કારી માત-પિતાના સુસંસ્કારોથી. જયંતવિજયજી નામે ઘોષિત કર્યા. જે વખતે પૂ. આચાર્યદિવ સિંચાયેલ એ યુવક. પેપરાલથી થરાદ આવેલ યુવકનું નામ પૂનમચંદ | શ્રીમદ્વિજય યતીન્દ્રસૂરીશ્વરજીના એ નાનામાં નાના શિષ્ય હતા. અને દેખાવે પણ પૂનમના ચાંદ જેવો, માતા પારૂબેનની કૂખે પરંતુ શિષ્ય કેટલી મહાનતા પ્રાપ્ત કરશે એની. કોઈને કલ્પના. અવતરેલો સરૂપચંદ ધરૂનો સુપુત્ર એ યુવક થરાદમાં આવ્યો ત્યારે નહોતી. તેના આત્મામાં વૈરાગ્યના રંગોની રંગાવલી ઘૂંટાઈ રહી હતી. સં ૨૦૧૦ થી સં ૨૦૧૭ સુધી પૂ. ગુરુદેવશ્રી સાથે રહી. અસુચી કાયા, ક્ષણભંગુર જીવન-સ્વાર્થના સગા-સ્નેહીઓ-મનુષ્ય જેવો. ગુરુદેવશ્રીની વૈયાવચ્ચ અને જૈન સિધાંતો અને શાસ્ત્રોનો અભ્યાસ અમૂલ્ય ભવ મળ્યા પછી, જો હું આત્મકલ્યાણ ન કરી શકું તો ફરી. અને પૂ. ગુરુદેવશ્રીને લેખનમાં મદદ આવાં કાર્યો પૂ. મુનિરાજશ્રી ક્યારે મનુષ્ય ભવ મળશે ? અને આવી. વૈરાગ્યમય સમજ સાથે જયંત વિજયજી કરતા હતા અને એટલે જ તેઓ શ્રી જૈન સિદ્ધાંતોનું માતા પિતાને પગે લાગી પૂનમચંદ થરાદ આવ્યો. કહયું છે કે એવી. ગહન અધ્યયન કરી. સંસ્કૃત પ્રાકૃત વિ.માં પારંગત થયા અને સં. કોઈ પળ હોય છે કે જે સમયે છીપમાં આસમાનમાંથી પડતું પાણી. ૨૦૪૦ની સાલમાં પ.પૂ. આચાવિ શ્રીમદ્વિજય વિદ્યાચંદ્ર મોતી. બની જાય છે. અને એવી એ પુણ્યશાળી પળ પૂનમચંદ પામી. સૂરીશ્વરજીના કાળધર્મ પછી રાજસ્થાનના ભાંડવાજી તીર્થમાં લાખો ગયો. ભક્ત જનોની હાજરી વચ્ચે મહાન મહોત્સવ પૂર્વક સમસ્ત ત્રિસ્તુતિક | ગુરુ ગોવિંદ દોનું ખડે, કીસકો લાગું પાયા શ્રી સંઘે પ.પૂ. મુનિરાજ શ્રી જયંત વિજયજીને આચાર્ય પદવી. બલહારી ગુરુદેવ કી જેણે ગોવિંદ દિયો બતાય અર્પિત કરી અને શાંતમૂર્તિ તપસ્વી મુનિરાજશ્રી શાંતિ વિજયજીએ. તેઓશ્રીને વર્તમાનાચાર્ય શ્રીમદ્વિજય જયંતસેનસૂરીશ્વરજી મહારાજ અને પૂનમચંદને પૂર્વના પુણ્યોદયે થરાદ આવતાં જ સં. નામે ઘોષિત કયાં આજે વર્તમાનમાં પણ પૂ. વર્તમાનાચાર્યશ્રી ૨૦૦૪ની સાલમાં ચાતુમસિ બિરાજમાન વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ. મરુધર માલવા અને ગુજરાતમાં જ્ઞાન પિપાસુ ધમત્મિાઓને પોતાની. આચાર્ય શ્રીમદ્ વિજય યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ મળી ગયા, અમૃત વાણીનું પાન કરાવે છે અને દક્ષિણમાં પણ મહારાષ્ટ્ર-કણટિક જેમણે પૂનમચંદ રૂપી પાણીને પારખી છીપના ગર્ભમાં સમાવી. મોતી. આંધ-તામિલનાડુ અને બિહાર યુ.પી. વિ સ્થળોએ પણ વિહાર બનાવી નાખ્યું. પ.પૂ. ગુરુદેવના પ્રથમ વ્યાખ્યાન શ્રવણથી જ કરી ચાતુમસ કરતા ધર્મોપદેશ આપે છે અને પોતાના પ.પૂ. સ્વ. પોતાના સંસાર વિરક્ત આત્માને પુષ્ટિ મળી. અને પૂ. ગુરુદેવશ્રીનું એટલું તો આકર્ષણ થયું કે તેણે તો ત્યાં જ અડ્ડો જમાવી દીધો ગુરુદેવનું અધુરૂ રહેલ કાર્ય કરી રહયા છે. . અને પૂ. ગુરુદેવશ્રીએ પણ આ યુવક પૂનમચંદની વૈરાગ્ય ભાવનાને તે પ્યારે ગુરુદેવ જાગ જુગ જીવો. ચકાસવા પ્રશ્નો પૂછડ્યા અને તેના જે જવાબ મળ્યા તેનાથી તેમને ખાત્રી થઈ કે ખરેખર આ બાળક એક દિવસ જૈન શાશનનો. 1 મધુકર-મૌક્તિક સિતારો બનશે. અને એટલેજ તેમણે પણ પૂનમચંદના માતપિતા અને ભાઈઓને સમજાવ્યા. સંસારની અસારતા સમજાવી અને | સ્વાર્થની આ શ્યામલતા મારા નિર્મળ આત્માને કલંકિત શાસનના આકાશમાં પૂનમચંદ જેવો એક કરી રહેલ છે અને હું ભવના તરફ ઘસડાતો રહયો છું. અનેક સિતારાઓ વચ્ચે ચમકતો ચાંદ અધઃપતનને આમંત્રણ આપું છું. માનની એ ભયંકર અંધારી જૈન સમાજને મળશે અને તે આપણી. કોટડીમાં ભમતો રહીશ તો મારી કેવી કફોડી દશા થશે ? પરંતુ ગચ્છ પરંપરાનો પ્રચાર અને પ્રસાર ભવાભિનંદીપણામાં મનોવૃત્તિ પતિત થઈ જાય છે તેની પણ તેને કરી મહાનતા પ્રાપ્ત કરશે અને એ દરકાર રહેતી નથી. રીતે માતપિતાનું અને કુટુંબનું નામ | સ્વાર્થની આ અટવીમાં માયાએ પોતાની જાળપાશ પાશ્રીને ઉજાળશે માટે હવે એને વૈરાગ્યના માર્ગે તૈયાર રાખેલી છે અને એક પછીની એક એ આંકડીઓમાંથી વળવા દો અને પૂ. ગુરુદેવશ્રીની ઉત્કૃષ્ટ પસાર થવું ઘણું કપરૂં થઈ જાય છે. ભવનું વૃક્ષ આગળ જતાં વાણી અને ભવિષ્યવાણીથી પ્રેરાઈને ધીમે ધીમે શાખાઉપશાખાઓથી પલ્લવિત થતું જાય છે. માતપિતા અને ભાઈઓએ પૂનમચંદને પરિણામતઃ બદ્ધ, અષ્ટ યા નિકાચિત કર્મ સ્થિતિના પરિપાકની અનુભૂતિ ભવાંત૨માં પણ જીવાત્માને કરવી પડે છે. દીક્ષા લેવા રજા આપી અને પૂનમચંદ પૂ. સાધ્વીજી શ્રી જીવન કલાશ્રીજી મ. હવે પૂ. ગુરુદેવ સાથે રહી જૈન દર્શન - જૈનાચાર્ય શ્રીમદ્ જયન્તસેનસૂરિ મધુકર” મીના નામથી જાણીતા ૩૨ माया ममता से भरा, सारा यह संसार । जयन्तसेन केवट बिन, कैसे उतरे पार || www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy