SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન ઉપકારી ગુરુદેવ (પૂ મુનિશ્રી હેમરત્ન વિજયજી મહારાજ) ૧ મનુષ્ય ભવની સફળતાનો માર્ગ. લીધું અને દીક્ષા આપવા આવવા માટે ગુરુદેવને વિનંતી કરી અને ૨ સફળતાના માર્ગે જનાર ગુરુદેવ જયંતસેન સૂરીશ્વરજીનું જીવન. સ્વીકારી લીધી મારી દીક્ષા નક્કી થઈ એટલે પરિષદના ભાઈઓ ૩ તેઓશ્રીમાં રહેલ અનેક ગુણો તરફથી દીક્ષાર્થી તરીકે મારું પહેલું બહુમાન કરવામાં આવ્યુ હતું. ત્યાર પછી. પરિષદ નું કામ પતાવી તુરત વિહાર કરી ગુરુદેવ ૪ મારા ઉપર કરેલ ઉપકાર મલાડ પધારી ગયા અને પછી મલાડ (ઈસ્ટ) દેવચંદ નગરમાં મનુષ્ય ભવની સફળતાનો માર્ગ : અઠ્ઠાઈ મહોત્સવ ચાલુ થયો અને તેમાં કુટુંબીઓ સગાંવહાલા તેમજ pી મનુષ્ય ભવને સફળ કરવાનો માર્ગ હોય તો તીર્થકર ભગવંતોએ ધાનેરાના સંઘે તેમજ મલાડ દેવચંદ નગરના સંઘે સારો એવો લાભ આરાધેલ ઉપદેશેલ રત્નત્રયીની સાધના છે. એ જ્યારે સમજાય છે લીધો અને દરેકના સહકારથી સં. ૨૦૩૬ ના માહ સુદ ૧૫ ના ત્યારે ઓત્મામાં વિર્ષોલ્લાસ પ્રગટે છે. આ દિવસે દીક્ષા સારી રીતે થઈ. અને સાધુપણાનું મારું નામ હેમરત્ન મોહ ને મારવાના, રાગદ્વેષ દૂર કરવાનો, કર્મ ક્ષય કરવાનો વિજય રાખવામાં આવ્યું અને તેઓશ્રીના શિષ્ય તરીકે બની રહયો. માયા મમતા છોડવાનો, સર્વે જીવોને અભય આપવાનો અને મનુષ્ય ત્યાર પછી મારા ભાવ પણ ઘણા ઉંચા બન્યા. જીવનનો સાર કોઈ હોય તો ચારિત્ર જ છે. ચારિત્ર વિના મોક્ષ (૩) આપશ્રીના મહાન ગુણો. માર્ગ નથી. - (૧) નીડરતા (૨) સહનશીલતા (૩) સમતા. છે ચારિત્ર એટલે નિષ્પાપ વિરતિમય જીવનની ઉપાસના એ જ ' (૧) જ્યારે સમાજ, ધર્મ અને ગચ્છ સંબધી કોઈ પણ પ્રશ્ન કોઈ એ સમજાવ્યું છે. પાપ છોડ્યા વિના અને ઘાતિ પણ વ્યક્તિ તરફથી પૂછાય તેનો નીડરતાથી જવાબ આપવો. કર્મોના નાશ માટે પ્રબળ પુરુષાર્થ કર્યા વિના સંપૂર્ણ આત્મશુદ્ધિ .. સ. મ.ભ.શ્વ (૨) ગમે ત્યારે સમાજ-સંઘનું કામ કરવા માટે નક્કી કરી લીધું તો. થતી નથી. તે કાર્ય યોગ્ય સમયે પુરું કરવું અને કરાવવું ગમે તેટલી મુશ્કેલીઓ e પ્રતિજ્ઞાની વાત આવે ત્યારે ઘણા સાધકો અટકી જાય છે. વચ્ચે પણ સહન કરીને વખતસર પુરું કરાવવું. આત્માને જાણનારા મોહને મહા દુશ્મન સમજે છે જ્યારે અંદરથી (૩) આપશ્રી માટે ગમે તે વ્યક્તિ સાધુ યા શ્રાવક શ્રાવિકા કાંઈપણ. પ્રબળ શક્તિ પ્રગટે ત્યારે આ અસાર સંસારને છોડવાનો પ્રબળ કંઈ પણ કહી જાય તો પણ આપશ્રી તે વાતને શાંતિથી સાંભળી પુરુષાર્થ આદરે છે. અને જીવનની-સંયમની ઉપાસના પ્રતિજ્ઞા પૂર્વક લો અને પછી શાંતિ અને સમતાથી સમજાવીને કામ પતાવી લેવું કરે છે. અને સાધનાના માર્ગે આગળ વધવા પુરુષાર્થ કરતો રહે છે અને ગુસ્સો ન કરવો તે મહાન ગુણ સમતાનો છે. જ્ઞાન ક્ષેત્રમાં ત્યારે જીવન સફળ બની શકે છે. પૂ. જયંતવિજયજી મહારાજશ્રી આપે ઘણો વિકાસ કર્યો છે. પુસ્તકો લખવા, ચૈત્યવંદન, સ્તુતી, વિહાર કરી અને અમદાવાદ સુરત નવસારી વિગેરે થઈને મુંબઈ સ્તવન, સઝાય અને ગુરુ સ્તુતિ આદિમાં પણ ઘણું કામ કર્યું છે પહોંચ્યા અને મુંબઈ ત્રિસ્તુતિક સંઘે વિનંતી કરી અને તેમની વિનંતીને માન આપી ચૌમાસુ આદિશ્વરજી ધર્મશાળામાં થયું અને પણ તેમાં અભિમાન ન આવવું તે પણ મહાન ગુણ છે. સંઘે ચૌમાસુ ઘણી સારી રીતે કરાવ્યું ત્યાર પછી પૂ. ગુરુદેવ શ્રીમદ્ આપશ્રી મુખ્ય આચાર્યના સ્થાન ઉપર હોવા છતાં સાધુ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીની. ગુરુ જયંતિ પણ ત્યાં ઉજવાઈ અને સમાજમાં દરેક સાથે સુંદર એવો વ્યવહાર રાખી લઈને ચાલવું.. ત્યાર પછી વિહાર આંરભ્યો અને વચ્ચે ભીવંડીમાં પરિષદની વડીલો પ્રત્યે પૂ. ભાવ રાખવો નાનાઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખવો. મિટિંગ રાખેલી તે દરમ્યાન મારા ભાવ ચારિત્ર લેવા માટે થયા. ગમે તેની ગમે તેવી ભૂલો થાય તો પણ દરેકને સમજાવીને કામ ત્યારે ઘરમાં તથા સગાવહાલા સંબધી વિગેરેને બોલાવી ચારિત્ર કરાવી લેવું અને ગુસ્સો ન કરવો તે મહાન ગુણ છે તેવીજ રીતે માટેની વાત મુકી ત્યારે દરેકે જે કંઈ મને કહેવું હતું તે બધું કહ્યું સાધ્વી મંડળના પણ ઘણા પ્રશ્ન ઊભા થાય છે તે વખતે સાધ્વી. કે આ જીવનનો કોઈ સાર હોય તો ચારિત્ર જ છે અને એટલે મને મંડળને કે મુખ્ય સાધ્વીજીને કહેવામાં આવે છે કે દરેકને સાથે સંસારની કોઈ પ્રવૃત્તિમાં રસ નથી તેમ લઈને આપણો વતવિ યોગ્ય રાખવો તેથી આપણા તરફથી. કોઈ કહીને ચારિત્રની મહત્તા સમજાવી. ગમે પણ આત્માને દુઃખ પહોંચે નહી અને દરેકે પોતપોતાના સ્થાન ઉપર તેવી તકલીફ વચ્ચે પણ દરેકે અનુમતિ રહી પોતાની યોગ્ય ફરજ સમજીને ચાલવું તેવી રીતે યોગ્ય આપી અને તે પણ રાજીખુશીથી એટલે શિખામણ આપી દરેકને શાંતિમય વાતાવરણ બની રહે તેવી રીતે તે જ વખતે ભીવંડી ગુરુદેવ પાસે શ્રાવક શ્રાવિકાને પ્રત્યક્ષ પણ એજ રીતે યોગ્ય શિખામણ આપી પહોંચી ગયો. સગાંવહાલાઓને સાથે તેમને સ્થિર કરવાં તે આપશ્રીનો મહાન સમતા ગુણ છે. લઈને ગયો અને તે જ વખતે ત્યાં (૪) મારા ઉપરનો મહાન ઉપકાર.. મુહૂર્ત કઢાવ્યું આ બધું કામ એક જ આપશ્રીએ મને પ૪ વર્ષની વૃધ્ધ ઉમરે દીક્ષા આપી મારા દિવસમાં પતી ગયું અને મુહૂર્ત મહા ઉપર મહાન ઉપકાર કર્યો છે. અને તે રીતે આપ મને સંભાળી. સુદ ૧૫ નું આવ્યું અને તે નક્કી કરી મુનિશ્રી હેમરત્નવિજયજી મ. . (અનુસંધાન પાના ક્ર. ૩૬ ઉપર) મળી નહોrtવ રિરિન ઇન કરી રહી છે. મારી ૨૭ तन धन मिलता पुण्य से, अहं तजो इन्शान । जयन्तसेन फलदा तरु, नम्र सदा मतिमान ॥ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy