________________
ગુરુ ગુણગહેલી શ્રી હાલચંદભાઈ રતનશીભાઈ વોરો થરાદ
| (રાગ : સુણો. શાંતિ જિણી સાભાગ) - 15 અને -14s પE Id i 2) ડિ, 15 [ 9 ક જ
પર I
- ht બધી જયંતસેન સુરિ પ્યારા, આપ શાસનના શિણગારા 2 .t, se) -
I s
'પુણ્ય દર્શન ગુરુજીનાં મળીયાં, પાપ પડળ સવી દૂર ટળીયાં | પy (ા , , - પ્રેમે વંદન સ્વીકારો અમારાં, આપ શાસનના શિણગારા અg // ૧ || || || 1:21CCC 11. •
- જન્મ પેપરાલ ગામે પાયા, ધન્ય ધરૂકુળ અજવાળ્યા press II ગુણો બાલ વયે પણ સારા, આપ શાસનના શિણગારા
f,
ને
|| ૨ ||
IL
મા I
0
વુિં , ઉછઉં
1 (
, 3 ક
પિતા સરૂપચંદ સદ્ભાગી, માતા પારૂબાઈ બડભાગી... .. કહી પુનમચંદ હલરાયા, આપ શાસનના શિણગારા
I I
35 36
આ
|| ૩
કે
કે
સંસ્કારી શિશુવયે જ્ઞાની, સુણી સૂરિ યતીન્દ્રની વાણી થયા બાલવયે અણગારા, આપ શાસનના શિણગારા
|| 8 ||
IL
કેવી શાંત સુધારસ વાણી, સુણતાં મિથ્યાત્વ થાય ધુળધાણી ભવિજીવોના તારણહારા, આપ શાસનનાં શિણગારા
//પ ||
કાવ્યો શાસન સેવાનાં કરતાં, વીરવાણીનાં ડંકા દીધા પુરા ધર્મ રંગ, રંગાયા, આપ શાસનના શિણગારા
|| ૬ ||
જ્યાં જ્યાં કરો આપ ચોમાસાં, થાય લાભ ઘણાય ખાસા વરતે. સંઘમાં જયજયકાર, આપ શાશનના શિણગારામ
| I
// ૭ //
ગુરૂદેવ ને સદા મોરી વંદના
પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જયંતસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ એટલે અમારા ગામનું એક અનમોલ રતન. જે ગામ માં આવા મહાન આચાર્ય નો જન્મ થયો છે. તે ગામ નો હું પોતે છું તેનું મને ગૌરવ છે. હું કોઈ સાહિત્યકાર કે લેખક નથી. કે પ.પૂ. વર્તમાનાચાર્યશ્રી માટે છપાતા ‘શ્રીમદ્ જયંતસેનસૂરિ અભિનંદન ગ્રંથ’ માટે મોટું લખાણ લખી શકું. આ અને એટલેજ આ સ્થળે ફક્ત શ્રી શાસનદેવ ને પ્રાર્થના કરીશ કે અમારા આ થરાદ ના અનમોલ. તેજસ્વી-પ્રકાશમાન રતન ને વરસો સુધી ચમકતું રાખે અને તેઓશ્રી ની હાજરીમાં શાસન પ્રભાવના ના અનેક કામો થતાં રહે. રાડ પાડી
g - ગગલદાસ ખેમચંદભાઈ (થરાદ)
ગગલદાસ ખેમચંદભાઈ
पर निंदा तुम ना करो, निंदा से गुण नाश । जयन्तसेन इसे तजे, पायें आत्म प्रकाश ।।
www.jainelibrary org
Jain Education International
For Private & Personal Use Only