SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ | મહાસાગરની છીપનું મોતી | (પૂ. વર્તમાનાચાર્ય શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર) કીર્તિલાલ હાલચંદ વોરા, થરાદ દાગ ધરાવે . પણ એક નાનકડું ગામડું આ બાળવયે શ્રીજીનેશ્વર ભગવાનનાં દર્શન પૂજા કરવાની ભૂખ નામ એનું પેપરાલ લાગી. પણ પેપરાલમાં જૈન દહેરાસર હોતું નજીકમાં નજીક જૈન દહેરાસરવાળું ગામ ગણો તો જેતડા. જેતડા પેપરાલથી ચાર પાંચ તેમાં રહે એક જૈન શ્રાવક છે ) કીલોમીટર છેટું છતાં દરરોજ પગે ચાલીને પૂનમચંદ પેપરાલથી. અટેક એમની ધ૩ I જેતડા સવારના પહોરમાં આવે શ્રી જીનેશ્વરદેવનાં દર્શન પૂજા કરે થરાદ (થીરપુર)ને વસાવનાર થીરપાલ ધરૂના વંશ અને આત્મ સંતોષ માને. પ્રારંભિક શિક્ષણ પૂરું થયું. સ્વરૂપચંદ ધરૂ નામ અને પ્રાથમિક શિક્ષણ માટે સ્કૂલ ગણો તો થરાદમાં. અને થરાદ એટલે પેપરાલુથી ૨૦ કીલો મીટર થાય.. પાર્વતિબેન (પારૂબેન) એમનાં ધર્મપત્ની |ી પૂનમચંદનાં માતાપિતાને થયું આ પુત્ર ધાર્મિક સંસ્કારો લઈને સંવત ૧૯૯૩ ની સાલ જન્મેલ છે. પૂર્વનાં કોઈ પૂન્યોદયે આવો પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે તો. કારતક માસ અને વદ ૧૩ નો દિવસ તેનો દરેક રીતે વિકાસ થાય એ જરૂરી છે. એક શુભ ચોઘડિયે પારૂબેને પુત્રરત્નને જન્મ આપ્યો પરંતુ દરરોજ તો પેપરાલથી થરાદ-૨૦ કીલોમીટર એક નાનો - સ્વાતિ નક્ષત્રમાં વરસાદનાં ટીપાં છીપ માછલીના મુખમાં બાળક આવે જાય કઈ રીતે ? તે વખતે તો આવો બસ વ્યવહાર સીધા પડે તો તેમાંથી મોતી પાકે એવાજ એક શુભ નક્ષત્રમાં જન્મ પણ ન્હોતો ઊંટ ઘોડાં અને ગાડાં તે વખતે એક ગામથી બીજે ધારણ કરેલ આ બાળક ભવિષ્યમાં એક મહાન જૈનાચાર્ય બનશે ગામ જવા માટેનાં સાધન હતાં અને આ પ્રકારના સાધનોમાં જવા. એવી તો કલ્પના કોણ કરી શકે ? આવવામાં પણ ઘણો સમય જાય અને તે દરરોજ પોષાય પણ છતાં એ. હકીકત બની. નહિ. તો પછી બાલ - પૂનચણંદના શિક્ષણનું શું કરવું ? 0 શ્રી સ્વરૂપચંદ ધરૂના ધર્મપત્ની પારૂબેનની કુક્ષીએ જન્મ માતપિતા વિમાસણમાં પડ્યા - વિચાર કરવા લાગ્યા પેપરાલમાં. પામનાર એ પુત્ર રત્નનું નામ પાડ્યું પુનમચંદ ધીરધારનો ધીકતો ધંધો છોડાય કેમ ? માતાની કુખ ઉજાળનાર પૂનમચંદનું પ્રારંભિક શિક્ષણ પેપરાલમાં એક બાજુ ધીકતા ધંધાની સારી એવી કમાઈનો ત્યાગ બીજુ થયું. એ જમાનામાં ગામઠી સ્કલો. (સરકારી નહિ પરંતુ ખાનગી) બાજા સુપુત્રના શિક્ષણનો સવાલ ? કોઈ થોડું ઘણું ભણેલ વ્યક્તિ પોતાના ઘેરે બાળકોને ભણાવે. માત પિતાના વાત્સલ્ય પ્રેમનો વિજય થયો ધંધાને બંધ કરી માસ્તર ગણાતી. આવી વ્યક્તિ બાળકોને લેવા જાય અને ઘરે ઘરે માત પિતા બંને આવ્યા થરાદ, ભાડાનું લીધું મકાન અને રહેવા ફરી બાળકોને લઈ આવે અને ભણાવે સવારના ૯ વાગ્યાથી લાગ્યા. સાંજના પ વાગ્યા સુધી આવી ગામઠી સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ, આ પુત્રના શિક્ષણને ખાતર ધંધાને અવગણી થરાદમાં વસનાર લેનાર બાળકો ભણવામાં ઘણા. હોંશિયાર શ્રી સ્વરૂપચંદ ધરૂ અને તેમનાં ધર્મપત્ની પારૂબેને હવે પોતાનું થાય. આવી જ ગામઠી શાળામાં સંપૂર્ણ ધ્યાન પુત્રના અભ્યાસ અને સંસ્કાર તરફ વાળ્યું. સંપૂર્ણ ધ્યાન પૂનમચંદે પ્રારંભિક શિક્ષણ લીધું. વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક અભ્યાસ પણ ચાલુ થયો. અને તેની સાથે વ્યવહાર-ધર્મની થોડી. પૂર્વભવનાં પુણ્યાનુબંધી પુણ્યનું ભાથુ ભરીને જન્મ લેનાર પૂનમચંદનો. થોડી સમજ પૂનમચંદને આવી. જીન આત્મા તો ઉજળો અને ધમનુિરાગી હતો જ. ત્યાં વળી. મળ્યું દશ ન-પૂજા-ધામિક -અભ્યાસ -જે વી ધાર્મિક શિક્ષણ અને સામાયિક પ્રતિક્રમણ દેવ દર્શન પૂજા નો પણ લાગણીઓ અને ભાવનાઓ એ સુંદર યોગપૂનમચંદના દિલમાં સ્થાન લીધું અને એટલેજ થરાદ એક પુરાણું શહેર સંવત ૧૦૧ માં પૂનમચંદના વવા શ્રી થીરપાલ ધરુએ જ ભીનમાલથી. આવી વસાવેલુંકીર્તિલાલ હ. વોરા Iોથી વજા રોલસણિયા, ચમારીયાણા चलित चक्र संसार का, कायम रहता कौन । जयन्तसेन सरल बनो, रह तन मन से मौन ।। www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy