________________
ગામે આપેલા શુદ્ધ ગુજરાતી આચાર્ય ભગવંતને હિન્દીનાં રંગે એવા અને આ ગ્રંથના કાર્યમાં એક સંપાદક તરીકે યકીંચીત પણ તો રંગી નાખ્યા છે કે જ્યારે જ્યારે પ.પૂ. વર્તમાન આચાર્યશ્રી કામ કરી પ.પૂ. આચાર્યદિવશ્રી પ્રત્યેની મારી થોડીક પણ ફરજ મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં હોય ત્યારે અમો પણ ઘડીભર શંકામાં અદા કર્યાનો મને સંતોષ છે અને એ માટે પ. પૂ. આચાર્યદિવશ્રી પડી જઈએ છીએ કે અમારા આચાર્યશ્રી ગુજરાતીમાંથી રાજસ્થાની તથા પ. પૂ. મુનિરાજશ્રી નિત્યાનંદવિજયજી મહારાજ સાહેબનો ઋણી મેવાડી કે માળવી બની ગયા લાગે છે. જયારે તેઓશ્રી તે પ્રદેશની છું કે જેઓશ્રીએ મને આ કામ માટે પસંદ કર્યો. રાત વ્યક્તિઓ સાથે વાત કરતા હોય અને તે પ્રદેશમાં વ્યાખ્યાન
અંતે ગુજરાતી વિભાગમાં અને સમગ્ર અભિનંદન ગ્રંથમાં આપતા હોય ત્યારે અમોને લાગતું જ નથી કે પ. પૂ. આચાર્યદિવ
અમારી નજર ચુકથી - પ્રેસદોષથી કંઈ પણ ભૂલ ચૂક છપાઈ હોય ગુજરાતી છે અને એટલે ગુજરાતી વિભાગ નાનો જ થાય ને ? તો
તો તે ક્ષમા કરવા વિનંતી અને જો કંઈ પણ શાસ્ત્ર વિરુધ્ધ છપાયેલ આ અભિનંદન ગ્રંથ માટે મુખ્યત્વે કરીને પ.પૂ. વર્તમાન હોય તો તે બદલ મિચ્છામી દુક્કડમ્ ! આચાર્યશ્રીના પ્રથમ શિષ્ય પ. પૂ. મુનિરાજશ્રી નિત્યાનંદ વિજયજીની
| આ ગ્રંથના હિન્દી અંગ્રેજી વિભાગના સંપાદનનું શ્રી સુરેન્દ્રભાઈ ગ્રંથને સુંદર અને સાત્વિક બનાવવા માટેની અવાર-નવાર મળતી
લોઢાએ કરેલ કાર્ય અને તે પાછળ કરેલ અથાગ પરિશ્રમ તેમજ સૂચનાઓ અને ગ્રંથ બને એમ જલ્દી પ્રગટ કરવા માટેની અગાધ
અન્ય સંપાદકોએ કરેલ મહેનત તેમજ આ ગ્રંથની સુંદર અને. મહેનત ખરેખર પ્રશંસનીય છે, સંપાદક મંડળની અવાર-નવાર
સુવ્યવસ્થિત છપાઈ માટે સંપાદક મંડળના જ સભ્ય શ્રી જે. કે. તેઓશ્રીના સાનિધ્યમાં મીટિંગો બોલાવી આ ગ્રંથ માટે તેઓશ્રીએ
સંઘવીની અવિરત મહેનત દાદ માંગી લે છે તે દરેકને મારાં અપૂર્વ માર્ગદર્શન આપ્યું છે, ગ
ઈ
અભિનંદન ( ત્રિસ્તુતિક સંપ્રદાય ગુજરાતમાં થરાદ અને ધાનેરા પ્રદેશ
છેલ્લે ગુજરાતી વિભાગ માટે અથાગ મહેનત કરી સુંદર અને જેટલો જ સિમિત હોવાથી આપણા સમાજના વિદ્વાનોના લેખો
સાત્વિક લેખો મોકલવા બદલ મારા લેખક મિત્રોનો આભાર ઓછા પ્રમાણમાં મળ્યા છે. એ જ રીતે આપણા પૂ. સાધુ-સાધ્વીજી
માનવાનું કેમ ભૂલાય ? સમુદાયમાં પણ હિન્દીભાષી વધુ હોવાથી અને ગુજરાતી હોવા છતાં
કીર્તિલાલ હાલચંદ વોરા હિન્દી બની ગયા હોવાથી ગુજરાતી હોય તેમના તરફથી પણ ગુજરાતી લેખો અલ્પ પ્રમાણમાં મળ્યા છે. છતાં હિન્દી વિભાગ
ગાંધીધામ
ગુજરાતી વિભાગના કરી વિશાળ બન્યો હોવાથી ગુજરાતી વિભાગ માટે આટલાથી સંતોષ માનું કે માનવો પડે છે.
શ્રીમદ્દ જયંતસેનસૂરિ અભિનંદન ગ્રંથ
તા ૨૮-૮-૧૯૯૦ રામ
વાત્સલ્ય મૂર્તિ આચાર્યદેવ
(પૂ ગણિવર્ય શ્રી વિમળવિજય (ડહેલાવાળા.)
)
Julgaj
પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ જયંતસેનસૂરીશ્વરજી મ. સા.નાં સહર્ષ સ્વીકાર કરી. કોઈપણ જાતની સંકુચિત વૃત્તિ કે એક વાર ચાલુ વિહારમાં દર્શન સાંપડ્યા.
ગચ્છભેદને સ્થાન ન આપતાં પધાય. એ પ્રસંગે ખરેખર ! મારૂં પ્રતિભાશાળી પ્રતિભા
હૈયું પુલકિત થઈ ગયું. છે. અપૂર્વ સ્નેહની સરિતા
થરાદથી જીરાવલાજી તીર્થનો છ' રિ પાલક સંઘ આપની.
નિશ્રામાં આવેલ. તે વખતે અમે પણ મંડારથી ધાનેરા જતા હતા. પૂજ્યશ્રીનો મુનિ પ્રેમ જોઈ મારૂં તો મસ્તક ઝૂકી ગયું થોડાક
રસ્તામાં પૂજ્યશ્રીના પાવન દર્શન થયા. સહવર્તી મુનિ-સાધ્વી ગણ, સમય પશ્ચાતુ ધાનેરા (બ.કાં) માં પૂજ્યશ્રીને વંદના કરવાનો
શ્રાવક-શ્રાવિકા સમુદાય પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પૂજ્યશ્રીના અવસર પ્રાપ્ત થયો. એક મુમુક્ષુ બહેનની આહતી પ્રવજ્યા પ્રસંગે
શિષ્યોમાં પણ આજ પ્રકારની ખૂબીનું દર્શન થાય છે. મને પણ આપશ્રીની સાથે પાટ પર બેસાડી વિધિ સૂત્રોનો સપ્રેમ આદેશ અપ્યું.
| સ્વર્ણ જયંતિ પ્રસંગે પૂજ્યશ્રીના કરકમલ દ્વારા શાસનને
દીપાવનાર કાર્યો અવિરત પણે ચાલે. મુનિ ગણ પ્રત્યે પ્રેમની ગંગા ' પૂ. રામસૂરિજી ડેહલાવાળાના સમુદાય વર્તી શ્રમણીની પ્રેરણાથી..
અખૂટ વહે. તેઓના જેવી સરળવૃત્તિ અને સાહજીકતા અમોને એક સંયમા કાક્ષિણી બ્લેનની દીક્ષા પ્રસંગે પૂજ્યશ્રીને વિનંતિ કરી.
સમર્પે એ જ શુભેચ્છા સહ કોટી વંદના.
-द्वेष द्वार से नीति का, जो करता नित हास । . जयन्तसेन नेता नहीं, व्यर्थ करे बकवास ॥
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only