SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ તપરિક્ષા, ૫. નગારિક, ૬. સઁસ્તાર, ૩ ગાચાર, દ. ગણ વિદ્યા, છૅ. વેદ્રસ્તવ અને ૧૭, મરણરામાય આદશ પ્રકીર્ણકમાં અનુ મે ૧. ચાર શરણ, ૨. સમાધિ મરની પૂર્વ તૈયારી રૂપે આરાધના, ૩. અનશન માટેની તૈયારીની માહિતી, ૪. ચાર આહારના ત્યાગ માટેની ઉચત મર્યાદા, ૫. જીવની ગર્ભાવસ્થા પછીની ક્રમિક અવસ્થા વગેરે, ૬. અંતિમ સમયે ચાર આહારનો ત્યાગ કરી સંથારો કેવી રીતે કરવા ? ૭. સાધુઓના આચારની મર્યાદા અને સુવિહિત સમુદાયનું સ્વરૂપ, ૮. આચાર્ય ભગવંતોને જરૂરી એવા જયોતિષ - મુહૂર્ત આદિની માહિતી, ૯. તીર્થંકર ભગવંતની ભકિત કરી જીવન સફલ બનાવનાર ઈંદ્રોનું વર્ણન અને ૧૦. મરણ સમયે સમાધિ જાળવવાની માહિતી આદિના વર્ણનો આપેલ છે. ૬. બે ચૂલિકા સૂત્રેા :– ૧. નંદી સૂત્ર, ૨. અનુયોગ દ્વાર સૂત્ર, આ બંને આગમ, દરેક આગમાના અંગભૂત છે. નંદીસૂત્ર દરેક આગમાની વ્યાખ્યાના આરંભે મંગલરૂપે છે અને અનુયાગદ્ગારસૂત્ર આગમાની વ્યવસ્થિત વ્યાખ્યા માટે સવિસ્તર માહિતી આપનાર વ્યાખ્યા ગ્રંથ છે. આ બે સૂત્રાના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમાનું સાચું રહસ્ય જાણી શકાતું નથી. આ પ્રમાણે વર્તમાન ૪૫ આગમોનો અભ્યાસ કરવાનો અધિકાર તે તે આગમના યોગાદુદ્ઘન કરનાર પૂછ્યું મુનિભગવનાનો છે. પૂજ્ય સાધ્વીજી મહારાજે પણ યોગોઇન કરી આમાંના કેટલાક આગમાના અભ્યાસ કરી શકે છે. શ્રાવક -શ્રાવિકાઓ ગુરુ મુખેથી સાંભળી તે તે આગમનો અર્થ જાણી શકે છે, પણ તેઓને માટે યોગાનૢહનનું વિધાન ન હોવાથી જાતે અભ્યાસ કરી શકે નહીં, આ આગમાનાં ૧.મૂળસૂત્રા, ૨. તેની નિર્યુકિતઓ, ૩. ભાષ્યો, ૪. સૂણિઓ અને ૫. ટીકાઓ, વૃત્તિઓ અવસૂરિ એમ દરેકના પાંચ અંગો છે તે પાંચાંગી તરીકે સુપ્રસિદ્ધ છે અને તે દરેક પ્રમાણભૂત ગણાય છે. આ ભાગમ સાહિત્યના આધારે પૂર્વના જ્ઞાની મહાપુષોએ જવાનું એકાંત હિન કરવાની ભાવનાથી પ્રાર્થ સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં લાખા- ક્રોડો શ્લોક પ્રમાણ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરિતાનુયોગ અને ચરણકરણાનું યોગરૂપે અનેક પ્રકારના સાહિત્યની રચના કરી છે. અભ્યાસની દષ્ટિએ વિચારીએ તે (મૈં) પંચ પ્રતિક્રમણ, જીવવિચાર આદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પ્રાચીન તથા નવ્ય કર્મ ગ્રંથો, ખેંચ સંગ્રહ, કર્મ પ્રકૃતિ, તત્ત્વાર્થસૂત્ર, બૃહત ત્રસમાસ, વિશેષાવશ્યક ભાષ્ય, સપ્તતિકા ભાષ્ય વગેરે સાત્ત્વિક પ્રકર તો, (બ) લઘુ હેમપ્રક્રિયા, સિદ્ધહેમ લઘુવૃત્તિ, બૃહદ્વ્રુત્તિ વગેરે જૈન વ્યાકરણ. (૩) સ્વાડ્રાદ માંજરી, અનેાંય પતાકા, રત્નાવતારિકા, પદ્મદર્શન સમુચ્ચય, સ્યાદૃાદરત્નાકર, સમ્મતિતર્ક, દ્રાદશાર નયચક્ર વગેરે જૈન ન્યાયગ્રન્થો. ૧૬ Jain Education International (૬) વાગ્ભટ્ટાવકાર, કાનુશાસન, નાટ્યદર્પણ વગેરે સાહિત્ય શાસ્ત્રના જૈન ગ્રન્થેા. (૩) ત્રિષધિ શલાકા પુરુષ ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, પ્રબંધકોશા પટ્ટાવલી વગેરે જૈન ઈતિહાસના ગ્રન્થે. (૩) જ્ઞાનસાર, અધ્યાત્મસાર, પ્રશમરતિ, સંવેગ રંગશાળા, ઉપદેશ પ્રાસાદ, ઉપદેશ રત્નાકર, ઉપદેશ માળા, સમ્યકત્વ સપ્તતિકા વગેરે જૈન ઉપદેશના ગ્રંથો. (બ) શાવિધિ, ધર્મસંગ્રહ, ધર્મરત્નપ્રકરણ, વિધિમાર્ગપુરા, વિચારસાર પ્રકરણ, ઉપદેશપદ, પંચાશ, પ્રવચનપરીક્ષા, ધર્મપરીયા, અધ્યાત્મમત પરી, પંચવસ્તુ, ઉપદેશ રહસ્ય, પોડા, વિશી, બત્રીશી વગેરે જૈન વિચારણાના થશે. (દ) હીરસૌભાગ્ય, દવાશ્રય, શાંતિનાથ મહાકાવ્ય, પાર્શ્વનાથ મહા કાવ્ય, પાંડવચરિત્ર મહાકાવ્ય, વગેરે પદ્યકાવ્યો, કુવલયમાળા, તિલકમંજરી, પમિતિભવ પ્રપંચ, વૈરાગ્ય કલ્પલતા, વગેરે જૈન ગદ્ય કાવ્યો. (5) પ્રાકૃત પ્રવેશ, પ્રાકૃત વ્યાકરણ વગેરે પ્રાકૃત વ્યાકરણો. () વિરચંદ કેવલરિય, પમ ચરિત, સુરસુંદરી ચરાં, સુદંરણા રિ, વસુદૈવાડી, સમરાઈચ્ચ કહા, ચપન મહાનુપુરિસ ચરિયું વગેરે પ્રાકૃત જૈન કાવ્યો. (૬) અન્ય હરિશ્ચંદ્ર, મુનિકુમુદચંદ્ર, નગવિંગાર વગેરે જૈન નાટક ગ્રન્થો. (i) શ્રી વીતરાગ સ્તોત્ર, મહાદેવ સ્તોત્ર, સિસૈનકૃત દ્વાત્રિંશિકા, શોભન સ્તુતિ ચાવીશી, ઐન્દ્ર સ્તુતિ ચાવીશી, ધનપાલ કૃત ષભ પંચાશિકા વગેરે જૈન સ્તુતિ ગ્રન્થા. (ગ) છંદોનું શાસન વગેરે છંદશાસ્ત્રના ગ્રંથો (1) પ્રતિમાલેખ ચા, પાકીને લેખાં વગેરે જૈન સંશોધનના ગ્રંથો, (f) વિવિધ તીર્થંકા વગેરે તીર્થોની મહત્તા અને મહત્ત્વના સ્થળ દર્શાવનારા ગ્રંથો. (ત્ર:) અર્ધતિ વગેરે જૈન રાજનૈતિક ગ્રંથો. (૬) વાસ્તુશાસ્ત્ર, પ્રાયમંડન વગેરે જૈન શિલ્પના ચા (1) શુદ્ધિ, દિનશુદ્ધિ, નિષ્ઠા, રંગસિદ્ધિ વગેરે જૈન જ્યોતિષના ગ્રંથો (ગ) ધ્વજદંડ, પ્રતિવિધાન, અર્ઘદભિષેક, અર્થપૂજન, સિધ્ધપૂન, શાંતિના, અણેની સ્નાત્ર, વગેરે જૈન વિધિ-વિધાનના ગ્રંથો. (વ) અર્હચૂડામણિ, અષ્ટાંગ નિમિત્ત, અંગવિદ્યા વગેરે જૈન નિમિત્ત શાસ્ત્રના ગ્રંથા. (ડ) પદ્માવતી કલ્પ, ચક્રશ્ર્વરી, સૂરિમંત્ર ૫, ઉવસગ્ગહર કલ્પ, નમિણ કલ્પ વગેરે જુદા જુદા મંત્ર કલ્પના જૈન ગ્રંથો. (પ) સ્વર શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, વિવેકવિલાસ બહુ સંહિતા વગેરે જુદા જુદા વિજ્ઞાનના ગ્રંથો, રાષ્ટ્ર તિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012039
Book TitleRajendrasuri Janma Sardh Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorPremsinh Rathod
PublisherRajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
Publication Year1977
Total Pages638
LanguageHindi, Gujrati, English
ClassificationSmruti_Granth & Articles
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy