________________
આર્ય વજસ્વામી
પ૯ હતા. તેમની ઉમર પણ વધતી જતી હતી. વળી, આવા ભગીરથ લીધો કે ચક્રરત્ન તો ભૌતિક સુખમાં લપટાવે અને નરક ગતિમાં કાર્ય માટે સુપાત્ર અને સમર્થ ગૃહસ્થ એવા કોઈ સહાયકની જરૂર પણ લઈ જાય, પરંતુ કેવળજ્ઞાન તો મોક્ષગતિનું દુર્લભ સાધન રહે. એવી વ્યક્તિ કોણ છે તેનો વિચાર કરતાં તેમની નજરમાં કહેવાય. તેથી તેમણે ભગવાન ઋષભદેવના કેવળજ્ઞાનનો મહોત્સવ ભાવડશાના પુત્ર જાવડશા જણાયા. પરંતુ તે સમયે જાવડશાને મ્લેચ્છો પહેલાં કર્યો અને ચક્રની પૂજા પછી કરી. એ પ્રસંગને યાદ કરી ઉપાડી ગયા હતા અને બંદીવાન બનાવ્યા હતા. તેથી તેમની મદદની જાવડશાએ પણ પહેલાં ગુરુ ભગવંત વજસ્વામી અને તેમના સંઘનું કોઈ આશા નહોતી. વળી આર્યરક્ષિતને નવ પૂર્વ સુધી ભણાવવામાં બહુમાન સાથે સ્વાગત કર્યું. ત્યારપછી તેઓ વહાણોની વ્યવસ્થા પણ ઘણો સમય વીતી ગયો હતો. છેવટે અનુકૂળ સંજોગો પ્રાપ્ત કરવા ગયા. થતાં વજસ્વામીએ સંઘ લઈને જાવડશાની નગરી મધુમતી તરફ
- નગરમાં પધારેલા આર્ય વજસ્વામીએ પોતાના વ્યાખ્યાનમાં પ્રયાણ કર્યું.
શત્રુંજય તીર્થનો મહિમા સમજાવ્યો : 'ઋષભદેવ ભગવાન કેવળજ્ઞાન | જૈન ઇતિહાસમાં જાવડશા નામના બે મહાન શ્રેષ્ઠી થઈ ગયા. પામ્યા પછી નવ્વાણું વાર યાત્રાર્થે શત્રુંજય પર ગયા હતા. વજસ્વામીના સમયના જાવડશાનો પરિચય આ પ્રમાણે છે : મધુમતી ભગવાનના મુખ્ય ગણધર પુંડરીક સ્વામીએ પાંચસો સાધુઓ સાથે નગરીના મુખ્ય શ્રેષ્ઠી ભાવડશા શેઠ અને સૌભાગ્ય શેઠાણીના પુત્ર ત્યાં અનશન કર્યું હતું. અનેક જીવો ત્યાં સિદ્ધગતિને પામ્યા હોવાથી જાવડશા સંસ્કારી, શીલવાન, શૂરવીર, પ્રજાવત્સલ અને પ્રબળ એ સિદ્ધગિરિ તરીકે વિખ્યાત છે. અસંખ્ય સાધુ-સાધ્વીઓનાં ધર્મભાવનાવાળા હતા. તેમના જન્મ સમયે જ્યોતિષીઓએ એવું પગલાંથી તે પવિત્ર બન્યો છે. આવા મહાન તીર્થની અત્યારે ભયંકર ભવિષ્ય ભાખ્યું હતું કે “આ બાળક ભવિષ્યમાં મોટો થઈને આશાતના થઈ રહી છે. ત્યાં ઘોર પાપાચાર થઈ રહ્યો છે. માટે માનવકલ્યાણનાં મોટાં મોટાં કાર્યો કરશે; તે લોકોનો બહુ આદર તેનો હવે ઉદ્ધાર કરવાની આવશ્યક્તા છે. આ કાર્ય કોઈ સમર્થ પામશે અને તે શત્રુંજય તીર્થનો ઉદ્ધારક બનશે.'
પુરુષ જ ઉપાડી શકે. જાવડશા યુવાન થતાં સુશીલા નામની સંસ્કારી કન્યા સાથે વજસ્વામીની પ્રેરક ઉપદેશવાણી સાંભળીને તે કાર્ય કરવા માટે તેમનાં લગ્ન થયાં. પિતા ભાવડશાએ જાવડશાની અપ્રતિમ વીરતા, જાવડશાએ ઉત્સાહપૂર્વક તરત પોતાની તૈયારી દર્શાવી. તેજ વખતે વ્યવહારકુશળતા, કારભાર ચલાવવાની દક્ષતા અને માનવકલ્યાણ કદર્પ નામનો કોઈ એક યક્ષ ત્યાં આવ્યો. તે એક લાખ યક્ષનો માટેની ભાવના જોઈને પોતાની મધુમતીના વારસદાર તરીકે સ્વામી હતો. તેણે પોતાની ઓળખ આપી. વજસ્વામી તેના જીવનજાવડશાને જાહેર કર્યા હતા. તેમના કારભાર દરમિયાન મ્લેચ્છો પરિવર્તનના નિમિત્ત બન્યા હતા તેથી તે તેમની કંઈક સેવા કરીને બાહુબલીજીએ ભરાવેલી ઋષભદેવ ભગવાનની પ્રતિમાને ઉપાડી | ઋણમુક્ત થવા આવી પહોંચ્યો હતો. ગયા હતા અને જાવડશાને પણ બંધનમાં રાખ્યા હતા. પરંતુ આ કદર્પ યક્ષ પૂર્વભવમાં ધનવાનનો પુત્ર હતો. તેને દારૂના જાવડશાએ ઉગ્ર તપશ્ચર્યા સહિત ચક્રેશ્વરીદેવીની આરાધના કરી. ભારે નશાની ટેવ પડી ગઈ હતી. પિતા એને આ દુરાચારમાંથી એથી ચક્રેશ્વરીદેવી પ્રસન્ન થયાં. તેમની સહાયથી જાવડશાએ
છોડાવવા વજસ્વામી પાસે લઈ ગયા હતા. વજસ્વામીએ તેને ઉપદેશ. તક્ષશિલા નગરી નજીક મ્લેચ્છો પાસેથી ઋષભદેવ ભગવાનની
આપી વ્યસનોમાંથી મુક્ત થવા સમજાવ્યું હતું અને કદી દારૂ ન પ્રતિમા પાછી મેળવી હતી અને ત્યાંથી તેઓ ક્ષેમકુશળ મધુમતી
પીવાનાં પચ્ચખાણ લેવડાવ્યાં હતાં. પરંતુ મિત્રોની હલકી સોબતને નગરીમાં પાછા ફર્યા હતા. તેઓ બાર વર્ષે પાછા આવ્યા હતા,
કારણે પચ્ચખાણનો ભંગ કરીને પણ તે ફરી દારૂ પીતો થઈ ગયો તેથી નગરીના લોકોએ ખૂબ ઉમળકાભેર ઉત્સવપૂર્વક જાવડશાનું હતો. એક વાર તે પોતાના ઘરની અગાશીમાં બેસી દારૂ પીતો સ્વાગત કર્યું હતું. એક દિવસ જાવડશા સભા ભરીને બેઠા હતા. એ
હતો તે સમયે આકાશમાં ત્યાંથી ઊડતી એક સમડીની ચાંચમાં વખતે એક સાથે બે શુભ સમાચાર તેમને મળ્યા. એક સમાચાર તે
પકડેલા સર્પના મુખમાંથી ઝેરનું ટીપું સીધું નીચે એના દારૂના ગુરુ વજસ્વામી ગામની નજીક સંઘ સાથે પધાર્યા હતા. બીજા.
પ્યાલામાં પડ્યું, પરંતુ એની તેને ખબર પડી નહિ. દારૂ પીતાં સમાચાર એ હતા કે કરિયાણાથી ભરેલાં એમનાં વહાણો જે સમુદ્રમાં
યુવાનને ઝેર ચડવા લાગ્યું. તે તરફડવા લાગ્યો. દારૂ નહિ પીવાની ઘણા વખતથી ગુમ થઈગયેલાં મનાતાં હતાં તે પાછાં ફર્યા હતાં
પ્રતિજ્ઞાનો પોતે ભંગ કર્યો તેથી તે ખૂબ પસ્તાયો. પણ ઝેરને કારણે એટલું જ નહિ, તેજમતુરી નામની, સોનું બનાવવામાં કામ લાગે તે મૃત્યુ પામ્યો. મૃત્યુ સમયે તેણે કરેલા પશ્ચાત્તાપના પ્રબળ ભાવથી એવી કિંમતી માટી ભરીને પાછા આવ્યા હતાં. જાવડશાએ વિચાર
તેનાં અશુભ કર્યો હળવાં થયાં. તે મૃત્યુ પામીને કદર્પ નામે યક્ષ કર્યો કે પહેલાં કોનું સ્વાગત કરવું ? પરમ ઉપકારી ગુરુ ભગવંતનું થયો. અત્યારે તે કદર્પ યક્ષ વજસ્વામીએ કરેલા ઉપકારના બદલામાં કે લક્ષ્મીથી ભરેલાં વહાણોનું ? એ વખતે તેમને ભરત ચક્રવર્તીના
તીર્થોદ્ધારના કાર્યમાં મદદ કરવા આવી પહોંચ્યો હતો. પ્રસંગનું સ્મરણ થયું.
વજસ્વામી શત્રુંજય તીર્થની દુર્ગમ, જોખમભરેલી યાત્રા સુલભ એકવાર ભરત ચક્રવર્તીને પણ આવી જ વિમાસણ થઈ હતી.
કરવા માંગતા હતા. તે કાળમાં શત્રુંજય તીર્થને સુરક્ષિત કરવાનું તેમને બે સમાચાર સાથે મળ્યા હતા. એક તે ઋષભદેવ ભગવાનને કાર્ય ઘણું જ કપરું હતું. કોઈ મહા ભાગ્યવાન અને સાહસિક વ્યક્તિ કેવળજ્ઞાન થયું અને બીજા સમાચાર તે પોતાને ચક્રરત્નની પ્રાપ્તિ
જ આવા કલ્યાણકારી કાર્ય માટે હિંમત દર્શાવી શકે. વજસ્વામી થઈ. આ બેમાં પહેલાં કોનો મહોત્સવ કરવો ? તેમણે શીધ્ર નિર્ણય પાસે જાવડશાએ ખૂબ આનંદ અને શ્રદ્ધાથી આ કાર્ય કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org