________________
४४
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ ગયો. સાધુ-ભગવંતને જોઈ વંદન કર્યા અને દીક્ષા લેવાની ભાવના ૫. પ્રતિશ્રુતા દીક્ષા : પ્રતિકૃત એટલે પ્રતિજ્ઞા કરવાથી જે જણાવી. સ્વજનોની સંમતિ શિવભૂતિએ ન લીધી જેથી ગુરુભગવંતે દીક્ષા લેવાય તે પ્રતિશ્રુતા દીક્ષા. તે શાલિભદ્રની બહેન પ્રત્યે પ્રતિજ્ઞા દીક્ષા ન આપી. આથી તેણે જાતે જ કેશનો લોચ કર્યો. આ જોઈને કરનાર ધન્યકુમાર (ધન્ના)ની જેમ જાણવી. શ્રી કૃષ્ણસૂરિજીએ તેને મુનિવેશ આપ્યો. શિવભૂતિ હવે મુનિ બન્યા. એક દિવસ શાલિભદ્રની બહેન સુભદ્રા પોતાના પતિ તેમણે દીક્ષા રોષે ભરાઈને લીધી હતી.
ધન્યકુમારના માથાના લાંબા વાળ ગૂંથી આપતી હતી. એ વખતે ૩. પરિધૂના દીક્ષા : નિધનપણાને લીધે કઠિયારાની જેમ જે પોતાના ભાઈ શાલિભદ્ર ઘર છોડી દીક્ષા લેવાના છે એ વાતનું દીક્ષા લેવાય તે પરિધૂના દીક્ષા કહેવાય. રાજગૃહીમાં શ્રેણિકનું સ્મરણ થતાં એની આંખમાંથી આંસુ ટપક્યાં અને ધન્યકુમારના ધર્મનિષ્ઠ રાજ્ય હતું. તેનો મુખ્ય પ્રધાન બુદ્ધિશાળી અભયકુમાર મસ્તક પર પડ્યાં. ધન્યકુમારે એનું કારણ પૂછ્યું. સુભદ્રાએ વાત હતો. એક વખત સુધર્મા ગણધર ભગવંત રાજગૃહી નગરીમાં ઘણા કરી કે પોતાના ભાઈ શાલિભદ્ર રોજ એક એક પત્નીનો ત્યાગ કરી, શિષ્યો સહિત પધાર્યા. આ શિષ્યોમાં એક નૂતન દીક્ષિત સાધુ છેવટે દીક્ષા લેશે. તે સાંભળી ધન્યકુમારે કટાક્ષમાં કહ્યું. “રોજ એક હતા. આ સાધુ હતા તો પૂર્ણ વૈરાગી પણ તે ગૃહસ્થ જીવનમાં એક પત્નીનો ત્યાગ કરવો એવી રીતે તે કાંઈ દીક્ષા લેવાતી હશે ? દુ:ખી હોવાથી કઠિયારાનો ધંધો કરી પોતાનું જીવન નિર્વાહ કરતા. શાલિભદ્ર ડરપોક લાગે છે.' પોતાના પતિનાં આવાં ગર્વયુક્ત વચનો એમણે કોઈ એક વખત સુધર્મા ગણધર ભગવંતની દેશના સાંભળી. સાંભળી સુભદ્રાએ કહ્યું, ‘વાત કરવી સહેલી છે. પણ દીક્ષા લેવી તેથી તેને વૈરાગ્ય જાગ્યો અને દીક્ષા લીધી. આખું રાજગૃહી નગર એ ઘણી દુષ્કર વાત છે. જો દીક્ષા લેવી સહેલી વાત હોય તો તમે આ કઠિયારાને ઓળખતું. કોઈ લોકોએ તેની પાસેથી લાકડાં લીધેલાં પોતે જ કેમ દીક્ષા લેતા નથી ?' સુભદ્રાનાં આવાં વચનોથી અને ખાવાનું આપી તેની કિંમત ચૂકવેલી. પરંતુ હવે તો તેઓ ધન્નાજીએ તરત દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો અને વર્ધમાન સ્વામી દીક્ષા લઈ સાધુ થયા. તેમને ગોચરી મળવા લાગી. પરંતુ એમણે પાસે આઠ પત્નીઓ સહિત ચારિત્ર લીધું. દુઃખ અને કષ્ટમાંથી મુક્ત થવા માટે દીક્ષા લીધી હતી.
૬. સ્મારણિકા દીક્ષા : સ્મરણથી જે દીક્ષા લેવાય તે સ્મરણિકા ૪સ્વપ્ના દીક્ષા : પુષ્પચૂલાની દીક્ષાની જેમ જે દીક્ષા લેવાય નામની દીક્ષા કહેવાય. એ માટે શ્રી મલ્લિનાથ ભગવાનનું દષ્ટાન્ત તે સ્વપ્ના દીક્ષા કહેવાય છે.
અપાય છે. પૃથ્વીપુર નગરમાં પુણ્યકેતુ રાજા રાજ્ય કરતા હતા. તેમને વીતશોકા નગરના રાજા મહાબલના વૈશ્રમણ, ચંદ્ર, ધરણ, પુષ્પાવતી નામની રાણી હતી. તેઓને જોડિયા બાળક અવતર્યો. પૂરણ, વસુ અને અચલ એ નામના છ બાળપણના મિત્રો હતા. બંનેનાં નામ રાખ્યાં પુષ્પચૂલ અને પુષ્પચૂલા. જોડલા રૂપે ભાઈ- આગળ જતાં છએ મિત્રોએ સાથે દીક્ષા લીધી. તેઓ સાથે માસક્ષમણ બહેનનો એવો સ્નેહ હતો કે તેઓ એકબીજાથી ક્યારેય જુદાં પડતાં જેવી ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. તપસ્યામાં બીજા મિત્રો કરતાં નથી. જેમ વય વધતી ગઈ તેમ તેમનો સ્નેહ પણ વધતો ગયો. આગળ રહેવા માટે મહાબલ મુનિ કાંઈક વ્યાધિનું બહાનું કાઢી ભાઈ-બહેન સાથે રહી સુખી થાય એ માટે રાજાએ પુત્ર-પુત્રીને પારણાની વાત ન કરતા. તેથી મિત્રોનાં પારણાં થઈ જતાં ને પોતે પરસ્પર પરણાવી દીધાં. એ જમાનામાં ક્યારેક આવાં લગ્ન પણ પારણું કર્યા વગર તપ આગળ વધારી તપોવૃદ્ધિ કરતા. આવી રીતે થતાં. રાણીએ ઘણો વિરોધ કર્યો, પણ કાંઈ વળ્યું નહીં. હવે તેઓ માયા કરીને ઘણીવાર તેઓ પોતાના મિત્ર સાધુઓને અંધારામાં ભાઈ-બહેન મટી પતિ-પત્ની થયાં. આથી રાણી પુષ્પાવતીને વૈરાગ્ય રાખી તપશ્ચર્યા કરવામાં બીજાના કરતાં આગળ રહેતા. આવા ઉપજ્યો. તેમણે દીક્ષા લઈ લીધી. પછી સારી રીતે આરાધના કરી માયાચારને પરિણામે તેમણે સ્ત્રીવેદ બાંધ્યો. વીસસ્થાનકની ઘોર કાળધર્મ પામી તેઓ સ્વર્ગે ગયાં. કેટલાક સમય પછી રાજા મૃત્યુ તપશ્ચર્યાપૂર્વક ઉત્તમકોટિની આરાધના કરી તેમણે તીર્થકર નામકર્મ પામ્યા. એટલે પુષ્પચૂલ-પુષ્પચૂલા રાજારાણી થયાં. નિઃશંક બની બાંધ્યું. ત્યાંથી એક દેવભવ કરી મહાબલનો જીવ મિથિલાનગરીના તેઓ ભોગો ભોગવવા લાગ્યાં. દેવ બનેલ માતાએ અવધિજ્ઞાનથી રાજા કુંભરાયની રાણી પ્રભાવતીદેવીની કુક્ષીમાં પુત્રી તરીકે ઉત્પન્ન આ જાણ્યું. એથી એમની ગ્લાનિનો પાર ન રહ્યો. એ જીવોની થયો. સમય પૂર્ણ થતાં પુત્રીનો જન્મ થયો ને મલ્લિકુંવરી એવું અજ્ઞાનતા માટે તેમને દયા ઉપજી. પુષ્પચૂલાની પાત્રતા જણાવાથી નામ રાખ્યું. તેમના છએ પૂર્વભવના મિત્રો દેવગતિનું આયુષ્ય પૂર્ણ તેમણે તેને સ્વપ્નમાં નરકનાં ઘોર દુઃખો દેખાડ્યાં. તે જોઈ પુષ્પચૂલા કરી જુદા જુદા દેશમાં રાજાઓને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. ભયથી વિહ્વળ બની ગઈ. રાજાને સ્વપ્નની વાત કરી. રાજાએ મલ્લિકુમારી ભાવિમાં તીર્થંકર થવાના હોવાથી અવધિજ્ઞાનથી સ્વપ્નની હકીકત જણાવીને અર્ણિકાપુત્ર આચાર્યને પૂછ્યું. આચાર્ય પોતાના પૂર્વભવના મિત્રોની સ્થિતિ એમણે જાણી લીધી હતી. તેઓ મહારાજે નરકની વેદનાનું વર્ણન કર્યું. પછી તે જ રાત્રિએ દેવે પ્રતિબુદ્ધિકુમાર, ચંદ્રછાયકુમાર, રુકિમકુમાર, શંખકુમાર, અદીનશત્રુ, સ્વર્ગનાં સુખ-વૈભવ પુષ્પચૂલાને સ્વપ્નમાં બતાવ્યાં. પાછાં જિતશત્રુ થયા હતા. આ છે પૂર્વભવના મિત્રો, મલ્લિકુમારીના રૂપ રાજારાણીએ ઉપાશ્રયે આવી ફરી વર્ગનાં સુખોની વાત પૂછી. પર મોહિતી થઈ તેને પરણવાની ઇચ્છા કરવા લાગ્યા. ત્યારે આચાર્ય ભગવંતે તે વિશે સમજાવ્યું. તેથી પ્રતિબોધ પામીને મલ્લિકુમારીએ તેઓને સમજાવવા કરાવેલા છે ગર્ભદ્વારવાળા પુષ્પચૂલાએ સમ્યકત્વપ્રાપ્તિ કરી અને દીક્ષા લીધી.
ઓરડામાં તેમને જુદા જુદા દ્વારથી પ્રવેશ કરાવ્યો. છએ રાજાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org