________________
મોહનવિજયકૃત ચંદરાજાનો રાસ આમ લગ્ન નક્કી થતાં કનકરથ કહે છે કે મેં કુળદેવીને “સાચી વિમાસણ એહ હો જે ભાડે પરણી મિયા’ આરાધીને કુષ્ટરોગમાંથી કુંવરને મુક્ત કરવાનું કહ્યું.
તેથી રાજા “જિમ અહિ છેડે કંચુકી' એમ પ્રેમલાની ઉપેક્ષા ‘તવ દેવીએ ઉપદિગ્ધ કર્મરોગ નહીં જાય
કરીને દેહચિંતા માટે જાઉં છું એવું કપટ કરીને ઊઠી જાય છે. પણ વારીશ ચિંતા સકળ, કોઈક કરી ઉપાય.’
પ્રેમલા સાથે જવાની હઠ કરે છે. ચંદ કહે છે : પછી પરિસ્થિતિ નિભાવવા ઉપાય દર્શાવ્યો.
હઠ શું કરો દુર્જન કરશે અદેખ હો ‘લગન સમય આભાનૃપતિ, નારી વિમાત સમેત;
અણું ન ઘટે વાધ નહીં, જે વિવિધ લખિયા લેખ હો, આવી પરણશે પ્રેમલા, એ તુમ અમ સંકેત.”
અકથ એ કથા છે અંગને, બાંધી મુઠી લાખની હો” આ રીતે મારી ના છતાં પ્રધાને અયુક્ત કાર્ય કર્યું છે પણ પછી ત્યાંથી નીકળી જાય છે ને આંબાના વૃક્ષની બખોલમાં દેવીની મદદ મળતાં અમે સાજન માજન લઈને આવ્યા છીએ. જઈને બેસે છે. વીરમતી ને ગુણાવલી થોડીવાર પછી વૃક્ષ પર . લગ્નવેળા થતાં પુરોહિતોએ વર પધરાવવાનું કહ્યું પરંતુ કોઈક કોઈક આવે છે. વીરમતી વિદ્યાપ્રતાપે વૃક્ષ ઉડાડે છે. બંને ચંદરાજા સહિત બહાના હેઠળ અમે એને અટકાવી રાખ્યું છે એટલામાં દેવીવચન આભાપુરી આવી જાય છે. ફરી પાછું વિધાનો ઉપયોગ કરી વીરમતી પ્રમાણે તમે આવી પહોંચતાં તમારે હવે આ કામ કરવું પડશે.
પ્રાતઃકાળનું આગમન કરાવે છે. ચંદરાજા વેશ બદલી સૂવાનો ઢોંગ આ હકીકત સાંભળી ચંદરાજા કનકરથને કહે છે :
કરે છે. રાણી ગુણાવલી રાજાને જગાડતાં કેટલાંક વચનો બોલે છે એ તુમ કરવી ન ઘટે અનીત
જેનાથી ચંદરાજા આગળ જે પરિસ્થિતિ થઈ તેમાં ગુણાવલી નિર્દોષ હિંસકને ઓલંભો દીજે કેહી વાતનો હો
છે એમ સમજી જાય છે ને વિચારે છે : દીસે છે તુમચી ખોટી જી રીત
લાગ્યો સંગ વિમાતાનો તિણે પલટાણી નારી પરણી કિમ આપું પાછી આછી ગહિની હો
ગુણાવલી પોતાનો દોષ પકડાઈ ગયો છે એમ સમજી જાય છે. કિણ વિધ લાજવીએ ક્ષત્રીવટ’
તે વિવિધ રીતે પોતાની નિર્દોષતા અને પતિવ્રતાપણાને સિદ્ધ કરવાનો પણ પછી ચંદરાજાને કનકરથ રીઝવી લે છે. ચંદરાજા ભાવિયોગે
પ્રયત્ન કરે છે. એમ વાર્તાલાપ કરતાં : પાણિગ્રહણ કરવાનું કબુલ કરે છે. વરરાજા બનેલા ચંદરાજાનું કવિએ
અંગ વિલક્યું નારીએ, પેખ્યો પરણિત કંત, કરેલું વર્ણન પ્રસન્ન વાતાવરણની અનુભૂતિ કરાવે છે.
થઈ વિલખી જાણ્યા ખરા, વિમળપુરી ઉદંત.” ‘સિંહલરાયે ચંદનનું કીધું પરમ પવિત્ર,
ગુણાવલી સાસુને જઈ બધી વાત કરે છે અને ઉમેરે છે કે પહેરાવ્યો બહુ મૂલનો, વરનો વેશ વિચિત્ર,
આપણે મારા પતિને છેતરવા ગયાં પણ આપણે જ છેતરાઈ ગયાં. રથ સજવાળા સજાકિયા, જોડયા વૃષભ તરંગ,
‘દેશ વિદેશ જોતાં થકાં, દુહવ્યા છયલ સુલતાન'. રણણ ઝણણ બહુ રણઝણે, રંગાચંગ સુરંગ.
વીરમતી ગુણાવલીની વાત સાંભળી ક્રોધિત થાય છે ને લંબ ઝુંબ ઝાલા લુલિત, શિણગારી સુખપાલ,
વહુ મત ધરો ચિંતા શોક લગાર હોં' જાણીએ હરખ સમુદ્રમાં, નાવા તરેય વિશાળ.
એમ કહી ચંદની હત્યા કરવા તૈયાર થાય છે. અહીં વીરમતીનું ફરહરિયા નેજા પવન, ઝિંખણીઓ ઝણણંત,
વિમાતાપણું સૂચવાય છે. તે કહે છે : ખબર કરે મનુ સુરભણી, ચંદ જેહ પરણંત
હું તને મૂકીશ નહીં, જાઈશ કિંથા તું દેવ વીરમતી અને ગુણાવલી નગરમાં ફરીને ત્યાં વરને જોવા આવે છે.
ઈણ વેળા સંભાર તું, ઈષ્ઠ હોય જે દેવ ગુણાવલી વરરાજાને જોતાં જ “બાઈ વર બીજો નહીં, એ મુજ છાતી પર બેઠી ચઢી, થયો સભય નૃપચંદ’ પ્રીતમ કોક' એમ કહે છે પણ ગુણાવલીના સંદેહને વીરમતી ગુણાવલીની વિનંતીથી વિમાતા ચંદરાજાને જીવતદાન આપે છે સ્વીકારતી નથી.
પણ ડંસીલી તેનો ડંસ છોડતી નથી. ચંદરાજાનું જીવતર નકામું લગ્નવિધિ પછી સોગઠાબાજીની રમત રમતાં ચંદરાજા કરવા જેવું કાર્ય કરે છે. ‘દરવક એક કીધો હો મંત્યો મંત્રથી પ્રેમલાલચ્છીને સંકેતથી પ્રયત્ન કરે છે કે પોતે આભાપુરીનો ચંદરાજા વીરમતીએ તિસિવાર, દોરો લઈ બાંધ્યો હો કંઠે ચંદને તેહથી નૃપ છે. ચંદરાજાની સાંકેતિક ભાષાથી વિચક્ષણ પ્રેમલા વિચારમાં પડી જુવો સુંદર કૂકડો' આ સૃષ્ટિની લીલા કેવી છે? ભાવિ અન્યથા થતું જાય છે.
નથી. ધુરંધર રાજા પક્ષી બની ગયો. રત્નજડિત સિંહાસન પર ને રંગ હતો જે પરણતાં તે રંગ નહિ ખેલત હો
સુવર્ણની હિંચોળા ખાટ પર હિંચકનાર રાજા હવે ઉકરડા પર ને એ રંગમેં તે રંગમેં, અંતર અનંતાનંત હો'
પાંજરામાં લોઢાની સળી પર બેસે છે. તે દરમ્યાન મંત્રી હિંસક ચંદરાજાને નીકળી જવાનું સૂચવે છે.
વીરમતી ગુણાવલીને ચંદરાજાને કૂકડો બનાવ્યાની ઘટનાની જાણ ચંદરાજા “આ મેળો આ રાતડી' ઘડીએ વિસરી શકે તેમ નથી પણ
કોઈને ન કરવા કહે છે, નહીં તો એનું પરિણામ સારું નહીં આવે
સજા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org