________________
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ કાયદો સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ અને સલામતી માટે જેવી પ્રવૃત્તિઓથી ઉભરાતું રાજ્યતંત્ર મનુષ્યને શાંતિ આપી શકે છે. તેના દ્વારા વ્યક્તિને વિશ્વશાંતિ પ્રાપ્ત થઈ શકે છે. પૂર્વકાલીન તેમ નથી. અંતે તો ચાર શરણ વગર ઉદ્ધાર કોઈનોય થયો નથી સમયમાં જે કામ ધર્મથી થતું હતું ને જીવનમાં શાંતિને આબાદી ને થવાનો નથી એ એક શાશ્વત સૂત્રને જીવનમાં ચિંતન અને હતી તે આજના ભૌતિકવાદી અંતિમ વલણના યુગમાં મૃત:પ્રાય મનન કરી પચાવવાથી સાચી શાંતિના સામ્રાજ્ય તરફ પ્રગતિ થાય. થઈ ગઈ છે. છતાં શાંતિની વાટાઘાટો, શિબિર, રાષ્ટ્રીય પરિતોષિક અતિચાર અને ફોજદારી કાયદાના તુલનાત્મક વિચારોનું જેવી આડંબરશાહી રીતરસમો ચાલી રહી છે. પણ વાસ્તવિકતામાં નિરૂપણ માનવજીવનનાં કિંમતી વર્ષો, સ્વછંદતા-અનાચારનીતિને શાંતિની દિશામાં શૂન્યાવકાશથી આગળ કોઈ પ્રગતિ થઈ નથી. બદલે આત્માર્થે નિયમ-સંયમ દ્વારા વીતે ને શાશ્વત સુખ મેળવવામાં સાચી શાંતિ, સુખ ને સમૃદ્ધિ એ આત્માની છે જે વ્યક્તિના
પથ પ્રદર્શક બની આત્મકલ્યાણ કરે તે તરફ સુન્નવાચકો ધર્મપ્રેરણા પોતાનામાં સ્થિત છે. તેનું શોધન કરવાનું છે. મનુષ્યજન્મ એટલે
પ્રાપ્ત કરી સ્વ-પરના હિતમાં નિમગ્ન થાય એવી ઉદાર ભાવનાથી જીવનશોધન અને તેના દ્વારા આત્મશોધન. તે માટેનો રાજમાર્ગ અભ્યાસલેખ તૈયાર કર્યો છે. આનો વિસ્તારથી અભ્યાસ કરવા આચાર સંહિતાનું અણી શુદ્ધ સ્વયંશિસ્ત અને ગુરુ આજ્ઞા - વિનય અન્ય કાયદાઓ સાથે પણ તુલના થઈ શકે. પણ ફોજદારી કાયદાના ધર્મનું પાલન, વિવેક મર્યાદા જેવા ગુણો દિનપ્રતિદિન લુપ્ત થતા સંદર્ભમાં માનવ વ્યવહાર વર્તનની વિશુદ્ધિનો મૂળભૂત વિચાર કેન્દ્રમાં ગયા અને માનવતાના નામે સત્તાલાલસા-શોષણ-ધનલાલસા-વૈરવૃત્તિ
રાખ્યો છે. અહમૂનો ગુણાકાર કરવાની વૃત્તિ-ગુલામી મનોદશામાં પ્રજાને પીસવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org