________________
૨૨
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ પરિવર્તન આવ્યું, પરિણામે સામાજિક સુવ્યવસ્થા અને શાંતિમય “પ્રથમ જ્ઞાન પછી દયા રે સંવર મોહ વિનાશ. જીવન માટે રાજ્ય તરફથી ધર્મના નિયમો કાયદા સ્વરૂપે અમલમાં ગુણથાનક પગ ઢોલિયે રે, જેમ લહો મોક્ષ આવાસરે.' આવ્યા છે. ધર્મની દૃષ્ટિએ જે વાતનો સ્વીકાર થતો નથી તે
(૩) ભવિમાd લાચારીથી કાયદાને આધીન વ્યક્તિને સ્વીકારવી પડે છે. તે કહેવાતાં સાધુ અને શ્રાવકનાં વ્રતો તથા અન્ય નાનામોટા નિયમોના સંસ્કારી માનવીનું ધોર કલંક છે. ફોજદારી કાયદાની અને પાલનની પાર્શ્વભૂમિકા રૂપે જ્ઞાન જ ઉપયોગી છે. કોઈ વર્તન, અતિચારની વિગતોની નીચે મુજબ છે. .
પ્રવૃત્તિ કે ક્રિયામાં સ્કૂલના થઈ છે કે દોષ લાગ્યો છે તે જ્ઞાન વગર ‘અતિચાર'ની તાડપત્રીય નોંધ સંવત ૧૩૬૯ની મળે છે, જેનું
જાણી શકાય નહિ. એટલે જ્ઞાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભમાં મુદ્રણ થયેલું છે. અતિચાર ગુજરાતી
છે. કર્મવાદના સિદ્ધાંત પ્રમાણે શુભાશુભ કર્મના બંધમાં કરવું કરાવવું અને મારવાડી ભાષાના મિશ્રણવાળી જૈન સાહિત્યની ગદ્યરચના
અને અનુમોદના કરવી એમ ત્રણેનો સહયોગ છે. સારા કામમાં છે. નાણંમિ-અતિચાર સૂત્ર અને વંદિત્તસૂત્રમાં અતિચારનો મિતાક્ષરી
સહકાર આપવાથી વ્યક્તિની સાત્ત્વિકતામાં વૃદ્ધિ થાય છે. જ્યારે પરિચય છે. આપણાં સૂત્રો એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
નીતિ ધર્મ-સમાજ કે કાયદાથી પ્રતિબંધિત વર્તન કે કૃત્ય કરવામાં નાસંમિ અને વંદિત્તસૂત્ર પ્રાકૃત ભાષામાં છે. અર્થ સહિત આ સૂત્રોનું
આવે છે ત્યારે સાત્ત્વિક્તાને બદલે રાજસી અને તામસી પ્રકૃતિનો જ્ઞાન હોય તો અતિચારનું સ્વરૂપ સમજી શકાય છે. જ્યારે સૂત્રાર્થ
જ પરિચય થાય છે જે માનવને પશુતા તરફ ધકેલી દે છે. “અહિંસા
પરમો ધર્મ'ના સૂત્રને ચરિતાર્થ કરવા માટે સમગ્ર જીવ સૃષ્ટિ પ્રત્યે જ્ઞાન ન હોય ત્યારે ગદ્યમાં અતિચારનું શ્રવણ અર્થ બોધમાં ઉપકાર
દયાભાવ રાખવા જ્ઞાન આવશ્યક છે. મનુષ્યવધ, ખૂન, અપરાધ, નીવડે છે.
મનુષ્યવધને લગતા ફોજદારી કાયદાની કલમ ૨૯૯થી ૩૧૮ સુધીની - હિંસાની વ્યાખ્યા આપતાં ઉમાસ્વાતી સ્વામી તત્ત્વાર્થ સૂત્રમાં
છે. આ વિભાગમાં ગર્ભપાત કરાવવો, ઉપેક્ષા દ્વારા મૃત્યુ નીપજાવવું, જણાવે છે કે પ્રમત્તયોગાતું પ્રાણબરો હિંસાઃ પ્રમાદવશ થઈને જીવનો
આત્મહત્યા કરવી. વગેરે અને તેમાં મદદગારી કરવી મનુષ્ય શરીર વધ કરવો તે હિંસા છે. રાગદ્વેષ કે વૈરવૃત્તિથી જીવોનું મારણ -
અને જિંદગીને લગતા ગુનાઓનો સમાવેશ થયેલો છે. “ખૂનકા પીડન, છેદન, ભયોત્પાદન આદિ થાય તે પણ હિંસા જ છે. હિંસા
બદલા ફાંસી' – લોક વ્યવહારમાં પણ આ કહેવત જાણીતી છે. બે પ્રકારની છે - દ્રવ્યહિંસા અને ભાવહિંસા. મન, વચન અને
કર્મશાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે : કાયાથી ક્રોધ, માન, માયા અને લોભ પૂર્વક જે ક્રિયાઓ થાય તેના
હોય વિપાકે દશગુણુંએ એકવારકિયું કર્મ પરિણામે તેવી વ્યક્તિ આત્મહત્યા કરે કે અગ્નિસ્નાન કરે તો તે
સહસ કોટી ગમે રે તીવ્ર ભાવના મર્મ રે દ્રવ્ય હિંસા છે. ચોરી-મિલકતની ઉચાપત, ભેળસેળ કે મિશ્રણ દ્વારા
પ્રાણી જિન વાણી ધરો ચિત્ત / ૩ /'' અન્ય વ્યક્તિ કે પરિવારને દુ:ખી કરવા તે ભાવહિંસા છે.
સર્વ જીવોને પોતાના જેવા જ ગણીને સ્વરક્ષા સમાન અન્ય જીવો જીવસ્ય ભોજનમ્'ના સૂત્રોની ભોગપ્રધાન
જીવોનું રક્ષણ કરવું જોઈએ, અહિંસા ધર્મનો આ મૂળભૂત વિચાર મનોવૃત્તિવાળા કહેવાતા આધુનિકતાવાદીઓએ ત્યાગપ્રધાન ભારતીય
છે. હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં જણાવે છે કે : સંસ્કૃતિના દેશમાં “જીવો જીવસ્ય રક્ષણ” સૂત્રને ચરિતાર્થ કરી
"आत्मवत् सर्व भूतेषु, सुख दुःख प्रियाप्रिये બતાવવું જોઈએ, તો નૃજન્મ સાર્થક થાય. બાકી શક્તિશાળી માનવી
चिंतयन्नाल्मनोऽनिष्टां, हिंसा मन्यस्य नाचरेत्" १५. માનવ સિવાયની જીવસૃષ્ટિનો સંહાર કરે તેમાં એની શક્તિની કોઈ
જેમ પોતાને સુખ વહાલું છે અને દુઃખ અપ્રિય છે. તેમ સર્વ બલિહાસ નથી. સાચી શક્તિ તો આત્મસ્વરૂપ પામવા માટે
જીવોને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે એમ જાણી પોતાને અનિષ્ટ બતાવવાની છે, કે જેના પાયામાં અહિંસા ધર્મ છે.
લાગતી હિંસા બીજાના સંબંધમાં ન કરવી જોઈએ. અર્થાત્ બીજા. આચારપાલન માટે જ્ઞાનની અનિવાર્ય આવશ્યક્તા છે.
જીવોને મારવા જોઈએ નહિ. હિંસા કરીને દાનપુણ્યથી છૂટી જઈશું અજ્ઞાનતાને કારણે વર્તનમાં દોષ લાગવાનો સંપૂર્ણ સંભવ છે. એટલે
એ વિચાર યોગ્ય નથી. શાસ્ત્રમાં જણાવ્યું છે કે : તો જ્ઞાન પહેલું અને પછી દયા કે અન્ય ધર્મનું આચરણ થાય.
“તે પ્રળિયાન રૌદ્રધ્યાનપરીયો | દશવૈકાલિક સૂત્રમાં તેનો ઉલ્લેખ થયેલો છે.
સુપૂણે ગ્રાહ્ય સત ના જતી | ૨૭ ” “पढमं नाणं तओ दया एवं चिट्ठइ सव्व संजए ।
પ્રાણીઓના ઘાત કરવા વડે કરી રૌદ્રધ્યાનમાં તત્પર સુભૂમ अन्नाणं किं काही किंवा नहा छेव पावगं"
અને બ્રહ્મદત ચક્રવર્તીઓ સાતમી નરકે ગયા છે. વૈરભાવ અને દશ. અધ્ય. ૪. ગા. ૧૦ હિંસાના પરિણામવાળા જીવો શાંતિથી નિદ્રા પ્રાપ્ત કરી શકતા નથી પ્રથમ જ્ઞાન અને પછી દયા એવી રીતે સર્વ સંયમી પુરુષની અને સતત ભયના વાતાવરણમાં જીવે છે. સ્થિતિ છે. જે અજ્ઞાની હશે તે શું કરશે ? શું આચરશે ? અથવા હિંસાની પ્રવૃત્તિથી જ વ્યક્તિ ને સમષ્ટિની શાંતિનો સંહાર પુણ્ય પણ કેવી રીતે જાણશે ? આ પ્રકારનો સંદર્ભ જ્ઞાનપંચમીના થયો છે. માનવશરીરધારી જે હિંસાનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે તે સ્તવનમાં પણ મળી આવે છે.
જોતાં શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાય ? સમગ્ર ધર્માચરણ, દાન, પુણ્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org