________________
૧૮
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ મોહરાજ યુદ્ધ ચડ્યો. રાગદ્વેષ સાથે વ્યસનો તેના સૈન્યમાં ભળે છે, છે. રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર નામે બે પુત્રો છે. મિથ્યાદર્શન નામે પરંતુ હેમચંદ્રાચાર્ય દ્વારા પ્રાપ્ત યોગશાસ્ત્રરૂપ કવચ - યોગશાસ્ત્ર નામ મંત્રી છે, અને માન, ક્રોધ, મત્સરાદિ યોદ્ધાઓ છે. વરવિવાં તથા વીતતુતિiા વિંશતિથિ નિશા થી તે અભેદ્ય એકવાર રાજા ચિત્તવિક્ષેપ નામે મંડપમાં વિપર્યાસ સિંહાસન અને અદશ્ય રહે છે. છેવટે યુદ્ધમાં મોહરાજ પરાજિત થતાં ઉપર આરૂઢ હતો ત્યારે મિથ્યાદર્શન મંત્રીએ કહ્યું: “હે દેવ, વિવેકચંદ્રને જનમનોવૃત્તિનગરમાં પુનઃ સ્થાપિત કરવામાં આવે છે. ચારિત્રધર્મ નામે રાજાનો સંતોષ સેવક તમારા લોકોને વિવેક પર્વત
આ નાટકમાં પીટર્સને કુમારપાળનો આધ્યાત્મિક વિકાસ ઉપર આવેલા જૈનનગરમાં લઈ જાય છે. પરંતુ વિષયાભિલાષ મંત્રી નિહાળ્યો છે.
અને તેનાં ઇન્દ્રિયાદિ બાળકો અને તેમના કષાયાદિ સહાયકો લોકોને ૨. કુમારપારિવોર (પ્રાકૃત) સોમપ્રભાચાર્ય - વિ.સં. ૧૨૪૧
જૈનનગરમાં જતા અટકાવે એવી આજ્ઞા કરો.” ત્યારપછી મોહરાજે
ઇન્દ્રિયાદિ બાળકોને એ કાર્ય માટે નિયુક્ત કર્યા. આ રીતે વિમર્શકુમારપાળના મૃત્યુ પછી અગિયારમા વર્ષે તેમના લઘુ
પ્રકર્ષે ઇન્દ્રિયોના કુળની-શીલની વિગતો આપી. સમકાલીન સોમપ્રભાચાર્યે કુમારપાળ પ્રતિબોધ'ની રચના કરી હતી. મૂળ સ્વરૂપે તો હેમચંદ્રાચાર્યે સમયે સમયે વિવિધ વ્યાખ્યાનો દ્વારા
ઇન્દ્રિયોએ કહ્યું : “હે દેવ, અમે તો આપનાં દર્શન જ કર્યા કુમારપાળને ધર્મબોધ આપીને જૈનધર્મ સ્વીકારાવ્યો તેનું વિસ્તૃત
નથી અને મનમંત્રીના આદેશ અનુસાર જ વર્તીએ છીએ, તો પણ
મને અમને જ દોષિત ઠરાવે છે.' ડરી ગયેલા મને કહ્યું : “આમાં નિરૂપણ છે.
તો મારો કે ઇન્દ્રિયોનો દોષ જ નથી, આપને સુખ-દુઃખ મળે છે કવિ કુમારપાળની જીવદયા ભાવનાથી અને તેના પ્રેરક
તેમાં પૂર્વકૃત કર્મો જ નિમિત્ત છે.' પરંતુ સ્પર્શેન્દ્રિય પ્રધાને મનમંત્રીને હેમચંદ્રાચાર્યની ઉપદેશ શક્તિથી ખૂબ પ્રભાવિત છે.
જ પૂર્વકૃત કર્મો માટે પણ કારણભૂત સાબિત કર્યો. स्तुमस्त्रिसंध्यं प्रभुहेमसूरेरनन्य तुल्यामुपदेशशक्तिम्
અંતમાં આત્મરાજે સર્વ ઇન્દ્રિય પ્રધાનો અને મનમંત્રીને પ્રથમ अतीन्द्रियज्ञानविवर्जितोऽपि यः क्षोणिभर्तुळधितप्रबोधम् । ધારણ કરવા ઉપદેશ આપ્યો અને પોતાની મતિ જિનરાજ, સાધુધર્મ सत्त्वानुकंपा न महीभुजां स्यादित्येष क्लृप्तो वितथ प्रवादः અને જીવદયામાં લીન થયેલી જણાવી સૌને શુભ માર્ગે વળવા બિનેત્રી તિજ પેન માધ્યઃ સ ષ સુમારપાન / જણાવ્યું.
પ્રસ્તુત ગ્રંથના પાંચમાં પ્રસ્તાવના છઠ્ઠા પ્રકરણમાં “જીવન વાર્તાલાપ-સંવાદનો ઉત્તરાર્ધ સંપૂર્ણતયા “ઉપમિતિભવઇન્દ્રિયસંલાપકથા' સંપૂર્ણતયા રૂપકાત્મક છે. અહીં કુમારપાળ પાત્ર પ્રપંચાકથા’ના ચોથા પ્રસ્તાવના રસના કથાનકના સંક્ષિપ્તીકરણ જેવો તરીકે નથી પરંતુ કથા તેને ઉદ્દેશીને આ રીતે રજૂ કરવામાં આવી છે. છે. તફાવત એટલો જ છે કે ઉપમિતિમાં રસનાનું મૂળ શોધવાની લાવશ્યલક્ષ્મીના સ્થાનરૂપ દેહનામે પાટણ નગરીમાં નાડીરૂપ
વાત છે જ્યારે અહીં સર્વ ઇન્દ્રિયોનાં મૂળ શોધવાની વાત છે. માર્ગમાં પવન કોટવાળ છે. આત્મા નામે રાજા, બુદ્ધિરૂપી રાણી
સમગ્ર ગ્રંથ કુમારપાળની જૈનત્વ તરફ ગતિ સૂચવી જાય છે. સાથે ભોગોપભોગમાં આસક્ત છે. રાજાને મનરૂપી મહામંત્રી અને
૩. અવંશવિજ્ઞાન - મેરૂતુંગસૂરિ સ્પર્શન, રચના, પ્રાણાદિ પાંચ ઇન્દ્રિયોરૂપી પ્રધાનો છે.
મેરૂતુંગસૂરિએ વિ.સં. ૧૩૬૧ના વૈશાખ સુદિ પૂર્ણિમા ને એક વાર મનમંત્રીએ રાજાને ફરિયાદ કરી કે “અજ્ઞાન કોટિ
રવિવારે આ ઐતિહાસિક પ્રબંધ પૂર્ણ કર્યો હતો. આ ઐતિહાસિક જીવનો દુઃખી કરે છે.' ત્યારે રાજાએ કહ્યું કે : “હે મન, તારી વાત
પ્રબંધના પરિશિષ્ટમાં કુમારપાળનો અહિંસા કુમારી સાથેનો વિવાહ અયુક્ત છે. વિવિધ આરંભ કરનાર, અબ્રહ્મનું સેવન કરનાર તું
શુદ્ધ રૂપક તરીકે નિરૂપિત છે. તુલનાત્મક અધ્યયન પરથી સ્પષ્ટ ક્યાં અને જીવદયા ક્યાં ? ઊંટના પગે ઝાંઝર ન શોભે, હું તારાં
થાય છે કે મેરૂતુંગ સૂરિએ “મોહરાજપરાજય'માંથી પ્રેરણા લઈને કુકર્મોથી ભવોભવની વિડંબના પામું છું.'
આ રૂપક પ્રબંધ રચ્યો છે. ઐતિહાસિક પ્રબંધરચનામાં રૂપકનું પ્રત્યુત્તરમાં મનમંત્રીએ સ્પર્શનપ્રમુખ પાંચે પ્રધાનોને દોષિત
અસ્તિત્વ હેમ-કુમાર તરફના અહોભાવનું પ્રતીક છે. ઠરાવી અન્ય પુરુષોની પ્રધાન તરીકે માગણી કરી. સ્પર્શન તો
ત્રિલોકસમ્રાટ અદ્ધર્મની અનુકંપા દેવીથી અહિંસા કન્યા ઉત્પન્ન સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોવાથી સર્વ ઇન્દ્રિયોના પ્રેરક તરીકે મંત્રી
થઈ અને તે હેમચંદ્રાચાર્યના આશ્રમમાં વૃદ્ધકુમારી થઈ જાય છે. મનને જ જવાબદાર માને છે; વળી એણે એમ પણ કહ્યું કે
એકવાર અહિંસા કુમારીને જોઈને કુમારપાળ એના સૌન્દર્યથી મુગ્ધ કુળશીલની પરીક્ષા કર્યા વગરના સેવકો સ્વામીને દુઃખ આપે છે,
થઈ જાય છે, અને તેની માગણી કરે છે. તો આચાર્ય તેને કુમારીની માટે સૌનાં કુળશીલની તપાસ કરવી જોઈએ.
દુપૂરણીય પ્રતિજ્ઞા જણાવે છે. અંતે બુદ્ધિના ભાઈ વિમર્શ અને પુત્ર પ્રકર્ષ - મામા ભાણેજને
सत्यवाक् परलक्ष्मीभुक् सर्वभूताभयप्रदः । પાંચેય ઇન્દ્રિયપ્રધાનોની કુળશીલની તપાસ સોંપવામાં આવી. તેમણે
सदा स्वदारसंतुष्टस्तुष्टो मे स पतिर्भवेत् ॥ ५ ॥ આપેલો અહેવાલ આ પ્રમાણે છે.
सुदूरं दुर्गतेर्बन्धून् दूतान् सप्तपौरुषान् ।
निर्वासयति यश्चित्तात् स शिष्टो मे पतिर्भवेत् ॥ ६ ॥ ચિત્ત નામે અટવીમાં જ્ઞાનાવરણીયાદિ સાત માંડલિક રાજાઓથી
मत्सोदरं सदाचार संस्थाप्य हृदयासने । શોભતો મહામોહ નામે રાજા રાજ્ય કરે છે. તેને મૂઢતા નામે રાણી
तदेकचित्तः सेवेत स कृती मे पतिर्भवेत् ॥ ७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org