________________
વિનય ज्ञानस्य फलं विरतिविरतिफलं चास्त्रव निरोधः ॥
વિનય સર્વ કલ્યાણોનું ભાજન છે. संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् ।
આ માટે જ “તત્ત્વામૃતમાં કહ્યું છે : तस्मात् क्रियानिवृत्ति क्रियानिवृत्तेरयोगित्वम् ॥
ज्ञानभावनया जीवो लभते हितमात्मनः । योगनिरोधाद् भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः ।
बिनयाचारसंपन्नो विषयेषु पराङ्मुखः ॥ तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥
(વિનયયુક્ત આચારવાળો તથા વિષયોથી વિમુખ થયેલો જીવ અર્થાત્ વિનયનું ફળ ગુરુશુશ્રુષા છે. ગુરુશુક્રૂષાનું ફળ શ્રુતજ્ઞાન જ્ઞાનભાવના વડે પોતાનું હિત પ્રાપ્ત કરે છે.). છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આગ્નવનિરોધ છે. आत्मानं भावयेन्नित्यं, ज्ञानेन विनयेन च । આગ્નવનિરોધ એટલે કે સંવરનું ફળ તપોબલ છે. તપનું ફળ નિર્જરા मा पुनर्मियमाणस्स पश्चात्तापो भविष्यति ॥ છે. એનાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયા-નિવૃત્તિથી અયોગિત્વ
(જ્ઞાન અને વિનય વડે હંમેશાં આત્માનું ચિંતન-ભાવન કરવું થાય છે. અયોગિત્વ એટલે કે યોગનિરોધથી ભવસંતતિ અર્થાત્ જોઈએ, જેથી મરતી વખતે માણસને પશ્ચાત્તાપ કરવો પડે નહિ.) ભવપરંપરાનો ક્ષય થાય છે. એથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org