SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ Hassandrashdhole senses [૫૯] વમાન અને પદ્મસિંહ બાંધવ, કાઢ્યો છ'રી પાળતા સધ; જામનગરમાં જસવંતસિંહે દીધા, શત સુભટો હથિયાર બંધ, જાગો૦ ૨૫ સત્તર અઠાર વરસ ચામાસે, ભૂજમાં આયુ પૂર્ણ કીધ; ભવ્ય સ્તુપ તિહાં બંધાવી, પાદુકાઓ સ્થાપિત કીધ. જાગો૦ ૨૬ અનુક્રમે આચાર્ય થઈ ગયા વળી, ગૌતમસાગર સૂરિ થાય; ક્રિયાદ્વાર ગુરુજી ફરી કરીને, ગચ્છ પ્રવૃત્તિ ગૂંજતી થાય. જાગો૦ ૨૭ કચ્છ-હાલારોદ્ધારક બિરદ પામી, વળી કીધાં શાસનનાં કામ; સંધને ચેતવણી પત્ર લખીને, અમર કરી ગયા નામ. જાગો૦ ૨૮ દાન-નેમ સૂરિ સ્વર્ગ પધાર્યા, રહ્યા એક ગુણસાગર સૂરિ રાય; શાસન ધર્મ માટે ભાગ દઈને, વિચરે દેશ-પરદેશ માંય, જાગો૦ ૨૯ મેરાઉ ગામે વિદ્યાપીઠ સ્થાપી, જૈન શાસન રાખવા કાજ; નરરત્ન અને શ્રાવકો નીપજે, જૈન ધર્મ સમજાવવા કાજ, જાગો૦ ૩૦ મહા તપસ્વી સૂરીશ્વરજી આપણા, વિચરે વિધિ અનુસાર; ‘પ્રેમ’ કહે ગુરુ ચિરંજીવા, ગચ્છના અમાલ શણગાર, જાગો૦ ૩૧ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy