SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ fps •s desc&st of svfa sessive costs or ssssssssssssssssssl- sesssssssfees M. [૪૭]. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ અવકાશયાત્રીઓ રાા લાખ માઇલ ઊંચે ગયા હતા. ત્યાં વાતાવરણ નથી, તો રોકટને ધડાકે ત્યાં કેવી રીતે થયો? ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં પ્રવેશી બ્રમણકક્ષામાં સ્થિર થવા માટે બ્રમણકક્ષામાંથી નીકળી ચંદ્રના ગુરુત્વાકર્ષણમાંથી છૂટવા માટે એપલના અવકાશયાત્રીઓએ રોકેટને ધડાકે કર્યો હતો, એવી હકીકત છે. તે શૂન્યાવકાશમાં બળતણ સળગ્યું કેવી રીતે ? કદાચ એમ કહેવામાં આવે કે, જેવી રીતે શ્વાસ લેવા માટે તેઓ ઓકસીજનની ટાંકી લઈ ગયા હતા, તેવી રીતે ઓકસીજનની ટાંકીના ગેસ દ્વારા ધડાકો કર્યો હશે. પરંતુ બળતણને અવશેષ અથવા ધૂમાડો બહાર નીકળે શી રીતે ? વાતાવરણ વિના બળેલું બળતણ અથવા ધૂમાડો બહાર નીકળી જ શકતું નથી. આથી એ બાબતની ખાતરી થાય છે કે, ૧૯૦ માઈલથી ઊંચે તેઓ ગયા ન હતા; અને ગયા છે, તો રા લાખ માઈલ પૃથ્વીથી ત્રાંસા ગયા છે. એપોલો ત્રાંસું ગયું હતું, એ વાત કેપ કેનેડીથી પ્રકાશિત એપોલો ગમનની દિશા બતાવનાર ચિત્રથી આ બાબત સ્પષ્ટ થાય છે. બીજી વાત એ છે કે, વિજ્ઞાનની માન્યતા પ્રમાણે સૂર્યમાળામાં કેન્દ્રસ્થાને સૂર્ય છે, ચંદ્ર પૃથ્વીને ઉપગ્રહ છે. આથી એનાથી એક જ કક્ષામાં પૃથ્વીની આગળ ચંદ્ર છે, કે જે પાંચ અંશને ખૂણો બનાવે છે. પરંતુ પૃથ્વી કેન્દ્રવાદીઓની માન્યતા મુજબ પૃથ્વીથી ઉપર ચંદ્ર છે એ વાત આજના વિજ્ઞાનવાદીઓ માનતા નથી. આથી એપેલે અવકાશયાનને તેઓ ઉપર શા માટે મોકલે ? વિજ્ઞાનની દષ્ટિ સાથે સુમેળ ખાય એ ખ્યાલ એ જ છે કે, એપેલ ત્રાંસું ગયું છે. આથી તે ચંદ્ર પર ન પહોંચતાં ભરતક્ષેત્રના ૫ કરોડ માઈલ વ્યાસવાળા ક્ષેત્રમાં રા લાખ માઈલ દૂર કેાઈ પર્વત પર એ પલે યાન ઊતરું પૃથ્વીનો વ્યાસ લગભગ ૭,૯૨૬ માઈલન અને ચંદ્રનો વ્યાસ ૨,૧૬૦ માઈલનો છે. એટલે કે વચ્ચે ચાર ગણું અંતર છે, કેપ કેનેડીથી ખાસ પ્રકાશિત થયેલ પેઈસ પિકચર્સ સિરીઝમાં અને સમાચાર પત્રમાં છપાયેલા અનેક ફટાઓ પૈકી એક પણ ફેટામાં પૃથ્વીને ભ્યાસ માટે જણાતું નથી. બધા ફોટામાં આપણે અહી થી ચંદ્ર જોઈએ છીએ, તેવું જ દશ્ય દેખાય છે. જે એપલે યાન ચંદ્ર પર પહોંચ્યું હોત, તે ત્યાંથી પૃથ્વી અહીથી આપણે ચંદ્રને જોઈએ છીએ, તેવડી જ કેમ દેખાય છે ? ચંદ્ર કરતાં ચાર ગણી મેટી પૃથ્વીનું દૃશ્ય ચિત્રમાં કેમ નથી ? આથી વૈજ્ઞાનિકોએ “ચંદ્ર પરથી પૃથ્વીનો ઉદય” શીર્ષક હેઠળ આ દશ્ય ઘટાડ્યું છે, મીન ગ્રી આર્ય કયાણ ગામસ્મૃતિરૂાંથી 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy