SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ 1885 skodestosteobstesske sested to be destostogo gostostestostestestestedeste siebstestestosteslestestes desteskestestestostestfestsastok beskestestese stelle deg દેવેંદ્રસિંહ નામના ગરછનાયક સૂરીશ્વર થયા. પછી સર્વ લોકેાને માનવા લાયક તથા વિધિપક્ષગ૭ના નાયક એવા શ્રી ધર્મપ્રભસૂરીશ્વર થયા. (૯) पूज्याश्च सिंहतिलकास्तदनु प्रभूतभाग्या महेंद्रविभवो गुरवो बभूवुः ॥ चक्रेश्वरीभगवतीविहितप्रसादाः । श्रीमेरुतुंगगुरवो नरदेववंद्याः ॥ १० ॥ ત્યાર પછી ઘણું ભાગ્યશાળી તથા પૂજવા લાયક શ્રી સિંહતિલકસૂરીશ્વરજી થયા, અને ત્યાર પછી શ્રી મહેદ્રસૂરિજી નામના સૂરીશ્વર થયા. તથા ત્યાર બાદ ચઢેશ્વરી દેવી જેમના પર પ્રસન્ન થયાં હતાં તથા મનુષ્ય અને દેને વાંદવા લાયક એવા શ્રી મેરુ તુંગરીશ્વરજી થયા. (૧૦) तेभ्योऽभवन् गणधरा जयकीर्तिसूरिमुख्यास्ततश्च जयकेसरिसूरिराजः ॥ सिद्धांतसागरगणाधिभुवस्ततोऽनु । श्रीभावसागरगुरूरुगुणा बभूवुः ॥११॥ ત્યાર પછી શ્રી જયકીર્તિ નામના સૂરીશ્વરજી ગચ્છનાયક થયા. અને ત્યાર પછી શ્રી જયકેસરી નામના સૂરીશ્વરજી થયા. ત્યાર બાદ શ્રી સિદ્ધાંતસાગરજી નામના ગચ્છનાયક થયા, અને ત્યાર પછી ઉત્તમ ગુવાળા શ્રી ભાવસાગરસૂરીશ્વરજી થયા. (૧૧) तद्वंशपुष्करविभासनभानुरूपाः । सूरीश्वराः सुगुणसेवधयो बभूवुः ॥ षट्पदी ॥ તેમની પાટરૂપી કમલને વિકસ્વર કરવામાં સર્વ સમાન શ્રી ગુણનિધાનસૂરીશ્વર થયા. તદ્દોઢૌદિરાઃ શાત્રાંધે High I મચસ્વાંતરશોરઢાસરસ્ટHખૂમચંદ્રાનનાર છે. श्रीमंतो विधिपक्षगच्छतिलका वादीमपंचानना । आसन् श्रीगुरुधर्ममूर्तिगुरवः सुरींद्रवंद्यांहृयः ॥ १२ ।। તે તેમની પટ રૂપી ઉદયાચલના શિખર પર સૂર્ય સરખા, તથા શાસ્ત્રો રૂપી સમુદ્રના પારગામી, ભવ્યના હૃદય રૂપી ચકોરને ખુશી કરવામાં ઉ૯લાયમાન સંપૂર્ણ ચંદ્ર સરખા મુખવાળા, વિધિપક્ષગછના તિલક સરખા, વાદીઓ રૂપી હાથીઓ પ્રત્યે સિંહ સરખા, અને સૂરદ્રોને વંદન કરવા યોગ્ય ચરણાવાળા એવા શ્રીમાન શ્રી ધર્મમૂર્તિ નામના સુરિરાજ થયા. (૧૨) तत्पट्रेऽथ जयंति मन्मथभटाहकारशर्वोपमाः । श्रीकल्याणसमुद्रसूरिगुरवः कल्याणकंदांबुदाः ॥ भव्यांभोजविबोधनककिरणाः सद्ज्ञानपाथोधयः । श्रीमंतोऽत्र जयंति सूरिविभुभिः सेव्याः प्रभावोद्यताः।। ત્યાર પછી તે શ્રી ધર્મમૂર્તિ સૂરીશ્વરજીની પાટે કામદેવના અહંકારને તેડવામાં મહાદેવ સરખા તથા કલ્યાણ રૂપી કંદને વૃદ્ધિ કરવામાં વરસાદ સરખા, ભવ્ય રૂપી કમલોને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન, ઉત્તમ જ્ઞાનના મહાસાગર સરખા. સૂરીશ્વરોથી લેવાયેલા અને પ્રભાવશાળી એવા શ્રીમાન શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી અહીં જયવંતા વતે છે. (૧૩) श्रीश्रीमालज्ञातोय मंत्रीश्वर श्रोभंडारी, तत्पुत्र महौं श्रीअमरसी, सुत मह श्रीकरण, तत्पुत्र सा श्रीधन्ना, तत्पुत्र साह श्रीसोपा, तत्पुत्र सा. श्रीवंत, तद्भार्या उभयकुलानंददायिनी बाइ श्रीसोभागदे, . ખાઈ કાયાણા ગામસ્મૃતિગ્રંથ in Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy