SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૮૦] c cessed especidesprepares sectobscesses.seeseocossess ૪૫. નવતત્વ વિચાર છે નમઃ સર્વત્તાય. ભટ્ટારિક શ્રી દેવગુપ્તસૂરિ પ્રસાદાત શ્રી સિદ્ધસૂરિ આદેશાત શ્રી વીરં વિશ્વવિદ્ભુ શ્રીમદ્દ વિધિપક્ષ ગ૭નાથ ગુરુન શ્રી મેરૂતુંગસૂરીન નવા તવાનિ વૃણમિ. નવતત્વ ગાથાભિઃ પૂર્વ કવિકવિચક્રવર્તિભિઃ ગુરુભિઃ પૂજય શ્રીમજજ્યશેખરસૂરીશ્વરેવ્ય રચિ ૧ / અતઃ શ્રી ગઢેશ ગુપદેશવશતસ્તસ્ત્રાર્થ લેશ જહુ | શિષ્યબમું સ્વપર પ્રબંધ કૃત ગ્રંથાન્ડિલોક્યલિખત | જાગ્રગુર્જર વંશ સંભવ સન્માર્ક......મથાંગજ | યાતાઈ જયસિંહ મંત્રિ રચનામભ્યર્થનામાનુવાન // ૨ // સારરફાર સુવર્ણ રાશિ કલિતં સર્વાર્થ સિદ્ધિપ્રદ | નવભિઃ......સુતત્ત્વનીધિભિઃ સંપૂરિત સર્વદા | પ્રસ્કૂજર્સદ્દગુણ સાધુત વિલક્તાં ......વિત / શ્રી ગ્રંથડયું સજનેપકૃત્યભિમત વિશે ચિર નિંદg / ૩ / શ્રી પ્રજ્ઞાપના, શ્રી જીવાભિગમ, શ્રી ભગવતી, શ્રી સમયેવાયાદિ સિદ્ધાંત શ્રી તત્ત્વાર્થાદિ પ્રકરણ ગ્રંથ ઘણું જોઈ શ્રી પૂજ્ય ગચ્છ શ્રી મેરૂતુંગસૂરિ ગુરુપ્રસાદિ નવતત્વ વિચારુ લિખિલ છઈ. પત્ર નં ૬૬૩. સં. ૧૪૬૮ વર્ષે ફાગણ સુદ દ્વાદશી બુધે તારાપુરે ગ્રંથાયે સમર્પિત. અથ સંખ્યાતા અસંખ્યાતા વિચારુ લિખિઈ યથા ... ૪૬. અંચલગચ્છની બે પટ્ટાવલિ. માંડલને સંગ્રહ નં. ૨૮/૧૩૬ લા. દ. વિ. સં. પ્રત નં. ૨૨૮૯૧ તથા ૨૨૫૬૯, લખનાર મુનિ તવસાગર લીંબડી મધે. આ પટ્ટાવલિમાં શ્રી આર્ય રક્ષિતસૂરિને ૪૭ મા પટ્ટધર અને શ્રી કલ્યાણસાગર સૂરિને ૬૪ મા પદ્ધર બતાવ્યા છે, જે બાબર છે. શ્રી મેરુનુંગસૂરિ સુધી ત્રણ દેવીએ વ્યાખ્યાનમાં આવતી એ પણ ઉલ્લેખ છે. પાટણમાં કુમારપાળ રાજાના સૂચનથી ચોથ કરનારા રહે ને બીજા વિહાર કરી જાય, તે પ્રસંગ પણ અપાય છે. આ પ્રસંગ ભીમશ માણેકે છપાવેલ પટ્ટાવલિમાં પણ છે. સં. ૧૮૯૬/ સં. ૧૮૭૧ માં આ પટ્ટાવલિઓ વખાઈ છે. ૪૭. ઇતિ શ્રી મલયગિરિ વિરચિતા સપ્તતિટીકા સમાપ્તાઃ સં. ૧૮૬૬. કાર્તિક સુદિ ૫. સ. ૧૧ ૫. અમરચંદ પરત વેચી. સ્વ હસ્તે દૂજે કાઈ ઉજર કરણ પર્વ સહી. આંચલગ છે શ્રી પૂજ્યજીને આપી છે. પરમવદ્ધજીની સાખ છે. ૪૮. ઈતિ શ્રી વિધિપક્ષગ૭ સમાયકાદિ સમાચાર વિધિ સંપૂર્ણ સં. ૧૮૬૬ વર્ષે કાર્તિક માસે સિતેતર પક્ષે દ્વિતીયા તીથી ગુરુવારે શ્રી અંચલગચ્છાધિરાજ પૂજ્ય ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી કીર્તિ સાગરસૂરીશ્વર શિ. મુનિ પ્રમોદસાગરણ લિખિતા શ્રી ઠાર નગર મળે. શ્રેયઃ શ્રેયઃ એણયઃ યશસ્તાત શુભ ભવનું, ADS આ ગ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ 1 હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy