SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ hhhhhshahshtra [૩૭૫] આચાર્ય મહારાજેની તથા શ્રી સાધુ મહારાજાએ આદિની સખ્યા (છઠ્ઠા, ૭ સાતડા વગેરે) પૂરી થઈ શકે, વળી પાંચીપ સમૂહમાં શ્રી સ્વય’પ્રભસૂરિ, શ્રી રત્નપ્રભસૂરિ આદિ આચાર્ય મહારાજાઓએ પ્રતિબેાધ પમાડેલા શ્રીમાલ, એશિયા, પદ્માવતી નગરી આદિના શ્રીમાળી, એશવાળ, પેારવાડ વગેરે (વિણક) કુળમાંથી પ્રતિબેાધેલા જ્ઞાતિના સદ્યાને પરિવાર વૃદ્ધિ પામેલા છે. જ્યારે મગધ, કાશી, કાશલ આદિ ૨૫ આય` દેશેાના શ્રી શ્રાવક સંઘેાના મહેાળા પરિવાર બૃહત્ આર્યાવમાં વિદ્યમાન હાવાની ઘણી જ સ`ભવના છે. ખહેાળા શ્રી શ્રમણ સંઘા તથા શ્રી શ્રાવક સંઘાવાળા બૃહત્ આર્યંત (૨૫ આ` દેશના સમૂહ) માં જ શ્રી યુગપ્રધાનેાની પરંપરાની વધુ શકયતા છે. જ્યારે આર્યાવના એકાદ દેશના વિખુટા પડી ગયેલા અને લવણ સમુદ્રમાં શ્રી સગર ચક્રવતી એ આકષી લાવેલા જળથી ઘેરાઇ ગયેલા પાંચદ્વીપ સમૂહવાળા એક આય પ્રદેશમાં જ ઘણા ય યુગપ્રધાનાની પર’પરાના પ્રત્યક્ષ પરિચયની આશા રાખી શકાય નહિ અને તેથી જ ભસ્મગ્રહ ઊતરી ગયે। હાવાથી હવે યુગપ્રધાન થવાના છે, તેવા તર્ક જાહેરમાં રજૂ કરવા હિતાવહ નથી. આવી રજૂઆત વારંવાર કરવાથી તે જ્યારે વારંવાર નિષ્ફળ જાય, તે। અશ્રદ્ધાનુ કારણ ઉપસ્થિત થાય, બૃહતૂ અર્થાવ અને આ પ્રદેશ તથા ભરતક્ષેત્ર અને ભારત દેશ હિમવંત અને હિમાલય, વૈતાઢય અને વિધ્યાચળની તુલના તથા નામ સામ્યતાને કારણે થયેલા ગુંચવાડાથી ઊભી થયેલી ગેરસમજૂતીની વિચારણા અષ્ટાપદજી કાં ? ” એ વિષયના લેખમાંથી જાણી લેવી. 66 શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only 3 www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy