SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ sweeded.s ess..More ..hoff fosteffects of vessenges to choose sesadodookboostosterotideshod જ અહિંસાની પરમોરચભાવના મૂર્ત રૂપ લે છે. આ વસ્તુ જ જૈન ઉપદેશની કે ચરિતકથાની લાક્ષણિક વસ્તુ છે. સામાન્ય રીતે આવાં વર્ણન જન કથા સાહિત્યમાં ભય પડ્યાં છે. અહીં કામદેવ અને રતિનું સૂચન છે, જ્યારે અન્યત્ર દેવ પિતાના દિવ્ય રૂપોથી ઉપસર્ગો કરી નિષ્ફળ બને, ત્યારે તેમના ગુણપૂજક બની જાય છે. એ જ રીતે અહીં પણ ભોગ-વિલાસનાં અનેક સાધનો ઉપસ્થિત હોવા છતાં શીલની સંયમી પોતાની દિશામાં મસ્ત રહે છે. આ કાવ્ય એક રીતે ભક્તિપ્રધાન સ્તોત્ર જ છે. પ્રતિભા-કવિત્વ પણ ઊંચા પ્રકારનું નથી જ. છંદ-આલેખન શિથિલ છે; છતાં ભાષા સાહિત્યમાં કવિએ મદનના સ્વરૂપ કરતાં રાતનું શાસ્ત્રીય પદ્ધતિનું સ્ત્રીસુલભ રૂપાલેખન કર્યું છે, તે સંસ્કૃત કાવ્યોથી ઊતરતું નથી. मदनयुद्ध (દોહરા) અલખ અમૂરત અપર પર, આદિનાથ અરિહંત. હે મ સુકવી વદિતચરણ, બુધ દાતા સુમરંત. ( છપન) પ્રથમ સુમર જગઈસ દીસ વચ્ચે વરદાઈ, તપન સુજસ જિહ ગનો ભગત અરવિંદ મુકલાઈ મોર ફિટત સંસાર સાર તિહ નામ ગનીજે, ધાવત પાવત દ્ધ સીદ્ધ નવનીદ્ધ ભજે, શ્રી આદિનાથ અનંદ ગુરુ ભને હે મ સુમરત ભવ અપહરણ. જનનાઈક લાઈક સકલ જગ સાર રથ પ્રભુ તુય સરણ. કલ કપલ ગજમુખહીં પર, મુંજત ભમર અનંત, રાજિત ચંદ લિલાટ પર, ગવરિનંદ એક દંત સ્વસ્તિશ્રી સુભગ દરિ વદન જેહ દુરિત એક રદ, જત ભમર કપિલ લેલ અમોલ વસન નદ, કરુણા દંત મહંત સુમરંત જાસ જસ, નાદ વાદ વિદ્યાત છંદ રસ ૨સિક સરસ રસ, ત્રય નૈન: હે મ પરસત સુમત કુમતિહરણ આનંદકરણ, નરપતિ સુરપતિ અસુરપતિ સો ગણપતિ પતી રસ્થ હો સરણ, ૪ ૧. સૂર્ય. ૨. ભવરૂપ પાપને હરનાર. . ગણપતિ. ૪. પાપ. ૫. શંભુ. * ી - - - - - - આ શ્રી આર્ય કરયાણાગૌતમસ્મૃતિગ્રંથ કી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy