SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪૬]eshbhItSahithihxdvdtb%81 કાલિકાચાય કથાની સુવર્ણાક્ષરી પ્રત વડોદરામાં શ્રી આત્મારામ જ્ઞાનમંદિરમાં આવેલી છે. તેમાં તેના છેલ્લા પાનામાં આ પ્રમાણે પુષ્પિકા આવેલી છે : Sasada da da daca se desedésesta secta da sta da da da da da casada dadadadadadastada sasasasasasastad इति श्री कलिकाचार्य कथा संक्षेपतः कृता । अष्टकवर्षे सो श्रीधर्मप्रभसूरिभिः || (५८) इति श्री कालिकाचार्य कथा संपूर्णः ॥ छ ॥ श्री ॥ (જુએ. ‘જૈન ચિત્ર કલ્પદ્રુમ.’ ચિત્ર ૧૬૯) કાલિકાચાર્ય કથાની આ પુષ્પિકા પ્રવર્તી કુજી શ્રી કાંતિવિજયજી શાસ્ર સગ્રહની વડાદરામાં આવેલી સુવર્ણાક્ષરી હસ્તપ્રત કે જે એવી જીણુ સ્થિતિમાં હતી કે તેના પાનાને હાથ અડાડતાં જ ચૂરો થઈ જાય તેવા હતા, છતાં તેના ઉપર લખેલા દિવ્ય અક્ષરો પાંચસો વર્ષ વીતી ગયાં હાવા છતાં આજે પણ જેવાને તેવા દેખાય છે. આ કલ્પસૂત્ર અને કાલક કથાની હસ્તપ્રતમાં કુલ ૨૯ ચિત્રો હતાં, તેમાંથી સંપૂર્ણ ચિત્ર એ જ હાવાથી ઇ. સ. ૧૯૩૫ માં મારા તરફથી છપાવેલા ‘જૈન ચિત્ર કર્ફ્યુમ’ નામના ગ્રંથમાં ચિત્ર ૧૭૦ અને ૧૭૧ તરીકે રજૂ કર્યાં હતા. અને ચિત્ર ૧૬૯ તરીકે આચાર્ય શ્રી ધર્મ પ્રભસૂરિજીની અનાવેલી કાલિકાચાર્ય કથા સક્ષેપમાં રચી, તે અંગેની માહિતી આપતી પુષ્પિકા જે ઉપર રજૂ કરવામાં આવી છે, તે ચિત્ર ૧૬૯ માં છપાવવામાં આવેલી છે. આ ઉપરાંત શ્રી ધર્મ પ્રભસૂરિજીની રચેલી કાલક કથાની એક સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત પટણાના સુવિખ્યાત રાધાકૃષ્ણે જાલાનના સંગ્રહમાં લગભગ પંદરમા સૈકાની, લાલ જમીનવાળી અને ૧૦ ચિત્રાવાળી મેં તા. ૨-૧૨-૧૯૪૫ ના મારા યાત્રા પ્રવાસ વખતે જોઈ હતી. તેમાં પણ ઉપર પ્રમાણે જ વ્રતના અંત ભાગમાં ઉલ્લેખ હતા. વધારામાં છાનદૂર ગોત્રી મુળતાની જીિવાવિત આટલા અક્ષરો લખેલા હતા. ત્રીજી કાલક કથાની સુચિત હસ્તપ્રત લીંબડીના શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રથમ ડારમાં આવેલી છે. જેમાં કાલક થાના પાંચ ચિત્રા છે. તે પૈકીનું એક ચિત્ર મારા તરફથી ઇ. સ. ૧૯૪૯ માં છપાવેલા કાલક કથા 'ગ્રહ (સચિત્ર)’ નામના ગ્રંથમાં ચિત્ર ૨૦ તરીકે તેના વર્ણન સાથે છપાવવામાં આવેલ છે. આ પ્રતના યાદી ક્રમાંક પછ છે, અને L 2 ની સ`જ્ઞાથી પ્રસ્તુત ગ્રંથમાં તેની રજૂઆત કરેલી છે. પ્રતના અંતે આ પ્રમાણે પુષ્પિકા છેઃ इति श्री कालिकाचार्यकथा संक्षेप [तः ]कृता । संवत् १५ आषाढादि ७७ वर्षे लिखितम् || संवत् १५७७ वर्षे कार्तिक सुदी १५ शुक्रे ओसवाल ज्ञातीय शाह डुंगर भार्यादेल्हणदे पुत्र शाह बीजपाल शाह संघपतिना पंचमी उघाडनार्थं श्रीकल्पपुस्तिका लिखाप्य उपाध्याय श्री उदयराजेन प्रदत्ता बीडउदग्रामे ॥ श्रीरस्तु ॥ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy