SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] હકક phoneselfarea s edeeshotoshoose ela-rose she tools sloga6%e0%boos shotos-so ચંડાલ અને યવન વગેરે સ્વેચ્છના ઘરમાં જે ભજન કરે તે ૫૦ ઉપવાસ, ૫૦ એકાસણું, પાંચ તીર્થયાત્રા, પાંચ સાધર્મિક વાત્સલ્ય, પાંચ જિનપૂજા શાંતિસ્નાત્ર સહિત કરવી, તથા સંઘભક્તિ વગેરેનું પ્રાયશ્ચિત્ત પૂર્ણ થયા બાદ માટી, જલ અને ઔષધિ મિશ્ર કરીને તેનાથી સ્નાન કરવું. તેનાથી તે શુદ્ધ થાય. જે એ પ્રમાણે ન કરે તે જ્ઞાતિ બહાર કરે અને તેને પોતાની સાથે બેસાડે પણ નહિ. એ જ પ્રમાણે ભીલ, મેચી વગેરેને ત્યાં ભેજન કરે, તે પણ જુદા જુદા પ્રાયશ્ચિત કરાવવા. ચંડાલની સ્ત્રી સાથે સમાગમ કરે, તે તેની સાથે વ્યવહાર ત્યાગ કરવા. અહુનીતિ-પ્રાયશ્ચિત્ત અધિકાર” લેક ૨ થી ૪૨) પૃથ્યાસ્પૃશ્યત્વ ફક્ત મનુષ્યમાં જ છે એમ નથી, દેવોમાં પણ છે કેમ કે, કિબિષિક દેવે અસ્પૃશ્યપણથી જિનેશ્વર દેવેના જન્મ મહોત્સવ, અણહ્નિકા મહોત્સવ આદિમાં ભાગ લઈ શક્તા નથી, તે અંગે “લોકપ્રકાશ ગ્રંથમાં આ મુજબ છે : अमी च चाण्डालप्राया निन्द्यकर्माधिकारिणः । अस्पृश्यत्वादन्यदेवै --- धिकृतास्तर्जनादिभिः ।। ॥८६॥ देवलोके विमानेषु स्वधाभुक्पर्षदादिषु । कौतुकादिसंगतेषु देवानां निकरेषु च ॥ ॥८७॥ अष्टाह्निकाद्युत्सवेषु जिनजन्मोत्सवादिषु । अप्राप्नुवन्तः स्थानं ते स्वं शोचंति विषादिनः॥ ॥८८॥ (લોકપ્રકાશ” મુદિત પ્રત. પૃષ્ઠ ૩૫૪-૩૫૫) ભાવાર્થ : એ ચંડાલ સરખા નિદ્ય ક્રિયા કરનારા કિબિષિક દે અન્ય દેવ વડે તર્જના વગેરેથી ધિક્કાર પામેલા અસ્પૃશ્યપણાથી દેવલોકમાં, વિમાનમાં દેવની પર્ષદામાં કૌતુક વગેરેથી ભેગા થયેલા દેના સમૂહમાં અષ્ટાફ્રિકા આદિ ઉત્સવમાં અને જિનેશ્વરેના જન્મ મહોત્સવ આદિમાં સ્થાનને નહિ પામતા ખેદ પામેલા પોતાની નિંદા કરે છે. અહીં કેઈકને એ પ્રશ્ન થાય કે, “કિબિષિક દેવ જન્મથી મરણ પર્યત અશુદ્ધ આહાર કરનારા હોતા નથી, કારણ કે દેવલોકમાં કોળિયાથી ખાવારૂપ કલાહાર કેઈ દેવોને હોતે નથી, દેવે મનેભક્ષી હોય છે, તે પુદ્ગલે પણ અત્યંત સ્વચ્છ હેય છે, તેમનું શરીર પણ સુંદર હોય છે, વર્તન પણ અહીંના ચંડાલોની જેમ નીચ હતું નથી, તે શા કારણથી અસ્પૃશ્યપણું પ્રાપ્ત થયું? તેનો ઉત્તરમાં ૫. શ્રી વિનયવિજયજી મહારાજે શ્રી ભગવતી સૂત્રના આધારે લખ્યું છે : “પૂર્વ ભવમાં આચાર્ય – ઉપાધ્યાય વગેરેને અપયશ કરનારા થયા. મિથ્યાભિનિવેશથી પોતાના આત્માને તથા બીજાના આત્માને પ્રભુ માર્ગથી વિપરીત માર્ગમાં જોડનારા થયા, તે મિથ્યાભિનિવેશી જી ઘણાં વર્ષો સુધી ચારિત્રપર્યાય પાળી મરણ પર્યત કઈ શ્રી આર્યકcardમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy