SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા આરાની શરૂઆતમાં મનુષ્યની ચાલવાની શક્તિ. – શ્રી રમણલાલ બબાભાઈ શાહ [ આ લેખમાં લેખક વિચારપ્રેરક સામગ્રી રજ કરે છે. લેખક ઉત્તમ સંધયણવાળા મનુષ્યની ચાલવાની શક્તિ વિશેષવિશેષ હોય તે તર્કબદ્ધ શૈલીમાં દૃષ્ટાંત આપી સમજાવે છે. વળી જૈન સાહિત્યમાં આવતાં માપ આમાંથલ અને પ્રમાણાંગુલને ખ્યાલ આપે છે. દ્વારિકા નગરી વિસ્તાર નેમિનાથ પ્રભુના સમયમાં સેંકડો માઈલને હતો. એ ખ્યાલ લેખક બહુ રોચક શૈલીમાં આપે છે. આ પછી લેખક ગણરાજ્ય પ્રજાતંત્રો હતાં, એવો ઐતિહાસિક ભ્રમ દૂર કરે છે. ૫૬ કરોડ યાદવો દ્વારિકા નગરીમાં કેવી રીતે સમાઈ શકે, આ પ્રશ્નને લેખક આ માપ દ્વારા ઉકેલ દર્શાવે છે. મહુવાના જિનપ્રાસાદમાંની જીવંત સ્વામીની પ્રતિમા અરબસ્તાનથી આવી છે ને હાલ એ જ વિદ્યમાન છે. એટલે અરબસ્તાન સુધી જેનધમીઓની વસતી હતી, એવી અપૂર્વ વિગત આ લેખમાં વાંચવા મળે છે. લેખક છ આરાઓની વિવિધ પરિસ્થિતિને પણ પોતાના તકને પુષ્ટ કરવામાં ઉપયોગ કરે છે. લેખકે આ લેખ વિચાર પ્રેરે એ શૈલીમાં લખે છે. એતિહાસિક પ્રમાણોને વિચાર વાચકે યથાસ્થાને કરવાનું છે. દક્ષિણ ભારતને વિસ્તાર આફ્રિકાના ભાડાગારકર ટાપુ સુધી જમીનરૂપે વિસ્તારેલે હતો. એ જમીનમાં માનવજાત આદિમાં ઉત્પન્ન થયેલી, એવું ભૂગોળવેત્તાઓ માને છે. આથી લેખકને તો વિચારવા યોગ્ય જરૂર છે. – સંપાદક ] સામાન્ય રીતે, હાલમાં જૈન સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે, ચોથા આરાના અંત સમયે તથા પાંચમા આરાની શરૂઆતમાં મનુષ્યની ચાલવાની શક્તિ દરરોજના ૧૦૦ થી ૧૨૫ માઈલ હોઈ શકે. પરંતુ આ પ્રચલિત માન્યતા ઉપર વિશેષપણે વિચાર કરવાની ખાસ આવશ્યકતા છે, અને તેને માટે નીચે જણાવેલા ખાસ મુદ્દાઓ ખૂબ ધ્યાનમાં રાખવા જેવા છે. કહS માં શ્રી આર્યકરયાણગૌતમસ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy