SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૮] bhoshdhashah <vbhbh ( માહુના અંદાહોડી પરમેશ્વરને અનુસરા, સઘળે સમતા આદરા, મમતા દૂર કરો, ચાર કષાયેાને હણી, પાંચ ઇંદ્રિયાને જીતી સમરસના પૂરમાં ખેલા અને એક ૐ કાર અક્ષરમાં સ્થિર થઈ રહી પરમાનંદ પામે. ) વિવેક આમ, જ્યારે મેહુનો પરાજય કરી રાજ્ય પાછું મેળવે છે, ત્યારે ચેતના રાણી અજ્ઞાતવાસમાંથી બહાર આવી વિવેકની મદદ વડે પરમહુ ́સ રાજાને કાયાનગરીના અને માયાના બંધનમાંથી મુક્ત કરાવે છે. એ રીતે પરમડુંસ રાજા ફરી ત્રિભુવનનું રાજ્ય કરવા લાગે છે. આમ, આ રૂપકકાવ્યમાં જયશેખરસૂરિએ રૂપક દ્વારા આત્મા, ચેતના, માયા, મન, પ્રવૃત્તિ, માહ, વિવેક, દુર્માંતિ, સુમતિ, સંયમશ્રી, કામ, રાગ, દ્વેષ વગેરેનાં સ્વરૂપ અને રહસ્ય સુંદર રીતે સમજાવ્યાં છે. આખી રૂપક-વાર્તામાં એનું સાતત્ય, સુસ'ગતિ અને ઔચિત્ય પૂરેપૂરાં જળવાયાં છે. આ કાવ્ય માટે સ્વ. કેશવલાલ ધ્રુવ લખે છે: “ કવિની પ્રતિભા વસ્તુની ગૂંથણીમાં, પાત્રની યાજનામાં અને રૂપકની ખિલવણીમાં એકસરખી વિજયશાળી નીવડે છે. કાના વેગ તથા સ ંવિધાનનું ચાતુર્ય વાંચનારનુ કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે.” પ'ડિત લાલચંદ્ર ગાંધીએ કેટલાંક વર્ષો પહેલાં આ કૃતિનુ સંશાધન-સ ́પાદન કરી તેને મધ્યકાળની એક ગણનાપાત્ર કૃતિ તરીકે ઓળખાવી છે. संबुज्झह किं न बुज्झह, सबोही खलु पेच्च दुल्लहा । ना हुवणमति राईओ, ना सुलभ पुणरावि जीवि श्री सूयगडांग હે વત્સ ! સમ્યગ્ એધ પામેા, કેમ મેધ પામતા નથી ? ( દુર્લભ માનવ ભવ પ્રાપ્ત થવા છતાં પણ મેક્ષ માર્ગોમાં જાગૃત કેમ થતા નથી ?) ભવાંતરમાં મેાક્ષ માર્ગની સાધના લભ્ય ચલી મુશ્કેલ છે. યાદ રાખો કે, ગયા વખત પાછા આવતા નથી તથા સંયમ – જીવન પાધુ સુલભ નથી, તૂટેલું આયુષ્ય પાછું સંધાતું નથી. Jain Education International શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy