________________
ચરણસિત્તરી બોલ માટે નીચે પ્રમાણે ગાથા છે :
वयसमणधम्म-संजम - वेयावच्चं च बंभगुतिओ । नाणाइतिअं तव कोहनिग्गहाइ चरणमेवं ॥
(વ્રત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની ગુપ્તિઓ, જ્ઞાનાદિત્રિક, તપ અને ક્રોધાદિનો નિગ્રહ એ ચરણ છે.)
આમ, ચરણસિત્તરીના સિત્તેર બોલ નીચે પ્રમાણે છે :
વ્રત (અહિંસાદિ મહાવ્રત)
શ્રમણધર્મ
સંયમ
Jain Education International
વૈયાવચ્ચ
બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડ) જ્ઞાનાદિત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્ર)
તપ (છ બાહ્ય + છ આવ્યંતર) ક્રોધાદિનો (ચાર કષાયોનો) નિગ્રહ કુલ
પ્રકાર
૭૦
પ્રકાર
કરણ એટલે ક્રિયા. સિત્તરી એટલે સિત્તેર બોલ. કરણ સિત્તરી વિશે નીચેની ગાથામાં કહેવાયું
છે :
ઉપાધ્યાય-પદની મહત્તા
પ્રકાર
૫પ્રકારનાં
૧૦પ્રકારનો
૧૭ પ્રકારનો
૧૦પ્રકારની
૯ પ્રકારની
૩ પ્રકારનાં
૧૨પ્રકારનાં
पिंड विसोही समिई, भावण पडिमा य इंदिअनिरोहो ।
पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु ॥
(પિંડ વિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઈન્દ્રિયનિરોધ, પ્રતિલેખના, ગુપ્તિ અને અભિગ્રહ એ કરણ (ક્રિયા) છે.)
કરણસિત્તરીના સિત્તેર બોલ નીચે પ્રમાણે છે :
પિંડવિશુદ્ધિ
સિમિત
ભાવના
પ્રતિમા
For Private & Personal Use Only
૪
૪
૫
૧૨
૧૨
પ્રકારની
પ્રકારની
પ્રકારની
પ્રકારની
૧૪૫
www.jainelibrary.org