SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જયદેવભાઈ શુકલ ૨૭ (આ) બત્ર “વિત્રનુ તિ કઃ સંવોને સુવિધાયક્ત્રાર્જન નોર્વ અક્ષા જે પ્રતિજ્ઞ ત તાર્ચ | પૃ. ૧૫ પાદટીપ ૧ (૨) હસ્તપ્રતને દોષ દર્શાવી શુદ્ધ પાઠની ચર્ચા તેમણે કરી છે. (અ) સધિપાદમાં સૂત્ર ન ા૨ા ના ઉદાહરણ કન્યા અંગે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું છે કે બત્ર છોડપિ પાઠઃ પતિતઃ વિતે વાઢિપિwાબમાવતઃ પૃ. ૭ પાદટીપ ૫ આ) આખ્યાનપાદમાં સૂત્ર ૩૧ : ના ઉદાહરણ ચાર્જ સવમવીવાથઃા ને બદલે અમોઘવૃત્તિ અને શાકટાયનચિન્તામણિના પાઠ ચઃ ને શુદ્ધ પાઠ સમજવા એમ તેમણે દર્શાવ્યું છે. ત્ર માઘવૃત્તિવત્તાઃ પાટે ચા વં” કૃતિ પાર ઊંચતઃ શુદ્ધ મવેત્તા પૃ. ૧૭૮ પાદટીપ ૧ (૩) મલયગિરિનું કાશિકા, શકટાયન અને સિદ્ધહેમનું અનુસરણ જાણીતું છે. તરત જ ધ્યાનમાં આવે એવાં અનેક ઉદાહરણે તેમણે રજૂ કર્યા છે. કાશિકાનાં બધાં ઉદાહરણે તરફ તેમણે આપણું ધ્યાન દોર્યું છે. નમૂના રૂપે પૃ. ૭, પા. ટી. ૨; પૃ. ૧૦, પા. ટી. ૧; પૃ. ૧૬, પાદટીપ ૧; પૃ. ૨૦, પાદટીપ ૧; પૃ. ૮૪, પાદટીપ ૧; પૃ. ૯૨, પાદટીપ ૩ન રજૂ કરી શકાય. (૪) સૂત્ર અને વૃત્તિની સરખામણું કરતાં કેટલેક ઠેકાણે મલયગિરિની ક્ષતિઓ તરફ પંડિતજી આપણું યાન દોરે છે. (અ) સંધિ પ્રકરણના પાંચમા પાદના ૨૬મા સૂત્રની વૃત્તિમાં સૂકારને આદેશ થાય છે એમ મલયગિરિએ જણાવ્યું છે. અહીં આદેશ નહિ પરંતુ આગમ શબ્દ હે જોઈએ એવો પંડિતજીનો મત છે. (આ) નામ પ્રકરણને આઠમા પાકના ૨૮મા સૂત્ર ઉપરની વૃત્તિમાં સામાને બદલે મરવા (અર્થાત જ્ઞાનત્યાત ) લેવું જોઈએ. (ઈ) આખ્યાત પ્રકરણના નવમા પાદન ૩૭માં સૂવ ઉપરની વૃત્તિમાં સુરિ અસમાનજીને બદલે અર્જુન સમાન એવો પાઠ હોવો જોઈએ. (ઈ) આખ્યાત પ્રકરણના દસમાં પાદના ૪૦મા સૂત્ર ઉપરની વૃત્તિમ શ્રતઃ | dબાન એવાં બે ઉદાહરણને બદલે અગ્રત અને બાથા: એવું વૈકલ્પિક ૨૫ હેવું જોઈએ. (૫) મલયગિરિના સૂત્રપાઠમાં પ્રાપ્ત ન થતાં પરંતુ વૃત્તિમાં નિર્દિષ્ટ એવાં સૂત્રો તરફ પંડિતજીએ આપણું ધ્યાન દેવું છે. (અ) નામ પ્રકરણના બીજા પાદના પાંચમા સૂત્ર ખેં- જ્ઞનરો વિષે પંડિતજી જણાવે છે કે આ સૂત્ર હસ્તપ્રતોમાં નથી પરંતુ વૃત્તિમાંની ચર્ચા ઉપરથી તેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. (આ) નામ પ્રકરણના ત્રીજા પાદનું પંદરમું સૂત્ર નિ : હસ્તપ્રતોમાં મળતું નથી પરંતુ આ સૂત્ર પછીના સત્તરમા અને ઓગણીસમા સુત્ર ઉપરની વૃત્તિમાં તેને નિર્દેશ મળે છે તેથી તે આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy