________________
૨ : બંધારણ
૨૯
વાર્ષિક રૂા. ૩૦૦)ની અને અન્ય વિયેના અભ્યાસ માટે વાર્ષિક રૂા. ૨૦૦)ની છાત્રવૃત્તિ આપીને કન્યાઓને ઉચ્ચ કેળવણી માટે પ્રેાત્સાહન આપવામાં આવે છે.
વિદ્યાલયના કા પ્રદેશ અને કા સચાલનના ખ્યાલ આપતી કેટલીક મહત્ત્વની કલમેા ઉપર આપવામાં આવી છે. આ ઉપરાંત મંત્રીએ, મહામાત્ર ( Registrar) તથા ગૃહપતિ ની ફરજો અને સત્તાએ, નાણાકીય ખાખતા, વિદ્યાથી એ માટેના નિયમે વગેરે અંગેની કલમે એવી સુસ્પષ્ટ બનાવવામાં આવી છે કે જેથી ઝીણી-મેાટી બધી ખાખતામાં સંસ્થાના કારેાખાર આપમેળે જ એકસરખા ચાલતા રહે; અને મૂંઝવણ, ગૂંચવણ કે ગેરસમજને ભાગ્યે જ અવકાશ રહે. વિદ્યાલય સાસાયટીઝ રજિસ્ટ્રેશન ઍક્ટ તથા પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રેશન ઍકટ મુજબ રજિસ્ટર થયેલ સૌંસ્થા છે, એટલે એ રીતે પણ એના બધા કારોબાર સુવ્યવસ્થિત ચાલે છે.
જનરલ કમિટીએ નીમેલ પહેલી મૅનેજિંગ ક્રિમી
સસ્થાની સ્થાપના વખતે, તા. ૨-૩--૧૯૧૪ના રાજ, નવ સભ્યાની કામચલાઉ મૈંનેજિંગ કમિટીની અને એ ખજાનચીએની નિમણુક કરવામાં આવી હતી. તે પછી એક વ માદ તા. ૯-૩-૧૯૧૫ ના રાજ મળેલ જનરલ કમિટીએ નીચે મુજબ મૅનેજી'ગ કમિટીની નિમણુક કરી હતી :—
(૧) શ્રી મેાતીચંદ્ય ગિરધરલાલ કાપડિયા, સેાલિસીટર (૨) શેઠ દેવકરણ મૂળજી (૩) શેડ મૂળચંદ હીરજી
શેઠ હુંમઢ અમરચંદ્ર
(૫) શેઠ મેાતીલાલ મૂળજી
(૬) શેઠ મકનજી ડાભાઈ મહેતા, બૅરિસ્ટર-એટ-લા (૭) શેઠ મેહનલાલ દલીચંદ દેસાઈ બી.એ., એલ એલખી. (૮) ડૉકટર નાનચંદ કસ્તૂરચઃ મેાદી, એલ.એમ. ઍન્ડ એસ. (૯) શેઠ ચુનીલાલ વીરચંદ (૧૦) શેઠ મણિલાલ સૂરજમલ (૧૧) ઝવેરી કીરચંદ્ય નગીનચંદ (૧૨) ઝવેરી લલ્લુભાઈ ગુલામચંદ (૧૩) શેઠ અમરચંદ ઘેલાભાઈ (૧૪) શેઠ નરાન્તમદાસ ભાણજી (૧૫) શેઠ સારાભાઈ મગનભાઈ મેાદી, બી.એ.
( એમના સ્વર્ગવાસ થતાં એમના પુત્ર શ્રી નરોત્તમદાસ હેમચ'ને મેમ્બર તરીકે દાખલ કર્યો. )
Jain Education International
આ. સેક્રેટરી ખજાનચી આસિસ્ટંટ સેક્રેટરી
મેમ્બર
For Private & Personal Use Only
27
22
77
,,
77
,,
77
,,
ܕܙ
""
સંસ્થાના બંધારણ મુજબ ચૂટાયેલી પહેલી મૅનેજિંગ કમિટી
વિદ્યાલયના બધારણને તા. ૨૬-૫-૧૯૧૫ના રોજ જનરલ કમિટીએ મહાલી આપી; અને તા. ૧૬-૭-૧૯૧૬ના રોજ મળેલી જનરલ કમિટીએ બંધારણમાં જરૂરી સુધારા-વધારા મંજૂર કર્યા. અને જનરલ કમિટીની એ જ સભામાં, ખંધારણ મુજબ,
,,
www.jainelibrary.org