________________
શ્રી રતિલાલ દ્વીપ' દેસાઈ : રાજા અને ચેગી
૨૪૭
યેાગી ચેાગીની રીતે વિચારતા હતા; રાજા રાજાની રીતે વિચારતા હતા; અને જાણે આવતી કાલે પેાતાના મનની વાતને સાચી કરવા પેાતાની જાતને સજ્જ કરી રહ્યા હતા. બીજે દિવસે મળ્યા ત્યારે રાજાએ પૂછ્યું : “ કહેા ચગી મહારાજ, મારી વાતના જવાબ ?” એ આજ નિશામાં ચકચૂર હતેા.
"
ચેાગીએ કહ્યુ' : “ જવાબ એક જ : આપની વાત આપ પાછી ખેચી લે ! ’’ રાજા ઉશ્કેરાઈ ગયા : “ આપ એક બાદશાહની વાતના ઇન્કાર કરી છે ? ” “ આમાં આપની વાતના ઇનકારના નહીં પણ મનની વાતના સ્વીકારના સવાલ છે.” રાજાથી ન સહેવાયુ': “ આપે અમારી વાત માનવી જ પડશે.”
યોગીએ કહ્યુ :: “ કોઈ ને એના પ્રાણ આપવાની આજ્ઞા આપ કેવી રીતે કરી શકેા ’’
નૂરજહાંએ જોયુ કે વાત ખેાટી રીતે મમતે ચડી રહી છે. એણે ચેાગીને સમજાવવા કહ્યું : “ ભાગની ઉંમરમાં યાગ એ જિ’દગીને અન્ને રીતે ખરખાદ કરવાના રાહુ છે. અત્યારે આપ બાદશાહ સલામતની વાત માની લ્યેા; વખત થશે ત્યારે યાગને માગે જતાં આપને કાઈ નહીં રશકે! આ ઉંમરમાં સયમ કરવા શકય નથી.”
મુનિએ કહ્યું : “ આ જિંદગીના શે। ભરસે ? અને આપ પાતે કયાં નથી જાણતા કે અલ્પના રાજાએ ભરયુવાનીમાં જ સયમના માગ સ્વીકાર્યાં હતા. ઉંમર નાની હોય કે માટી, એ કેાઈ મહત્ત્વની વાત નથી. મહત્ત્વની વાત છે મનની તૈયારી. અને આવી તૈયારી તેા જેટલી નાની ઉંમરે થાય એટલી સારી, જેથી ભાગ-વિલાસમાં સમય અને શક્તિ ખરખાદ થતાં અટકે. આપ આપની વાત જતી કરો અને મને મારા ચેાગસાધનાના માગે જવા દે. આપની પાસેથી તા ઊલટું મને મારી સાધનામાં મદદ મળવી ઘટે ! ’”
રાજા અને રાણી અને સમજી ગયાં કે આ તે પાકું ગજવેલ છે. છતાં રાજા પેાતાના મમતથી પાછા હઠવા તૈયાર ન હતા; એણે ગુસ્સામાં એટલું જ કહ્યું : “અમારા હુંકુ·મના અનાદર કરવાના અજામ તેા સમજો છે ને ? ”
66
“ હું તે! એટલુ' જ સમજું છું : મારા આત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં જે નુકસાન છે એના કરતાં આપના હુકમને નહીં માનવામાં એણું નુકસાન છે.” યાગીએ કહ્યું. ચાગી, તમારું ભાવી તમને ભુલાવી રહ્યું લાગે છે!” રાજાએ તિરસ્કારમાં કહ્યું. 66 રાજન્ મને આમાં મારી ચેાગસાધનાની કસાટી થતી લાગે છે. મારા દેવ-ગુરુ મને એ કસેાટીમાં પાર ઉતારે ! બાકી તા, આપને હું શી રીતે રોકી શકુ? પણ એટલું યાદ રાખજો કે આપની આજ્ઞામાં ન મારું ભલું છે, ન આપતુ કે ન દુનિયાનું ભલું છે ! ”
એક બાજુ રાજા હતા, ખીજી ખાજુ ચેાગી હતા. કેાઈ પેાતાની વાત જતી કરવા તૈયાર ન હતા. રાજહઠ અને યાગીહઠ સામસામી ટકરાતી હતી; એના તણખા કાને નહીં દઝાડે ભલા ! “ ઠીક ત્યારે, તમારી હઠના અંજામ લેાગવવા તૈયાર રહેા !” અને રાજાએ રાજહસ્તીને તરત લઈ આવવા હુકમ કર્યાં.
મેાતના અવતાર જેવા, મદઝરતા હાથી સામે ખડા છે. નિશેા કરાવીને એને પાગલ બનાવવામાં આવ્યા છે. સામે શાંત-સ્વસ્થ યાગી ઊભું છે. માતના એને ડર નથી. જીવનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org