________________
રૂપ-અરૂપ
લેખક : શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
સનતકુમાર ચક્રવર્તીને છ ખડનો વૈભવ પ્રાપ્ત થયા હતા. છ ખંડના ક્ષેત્રમાં વસનાર સમસ્ત માનવાનું જેટલું ખળ હાય, તેના કરતાં અનેકગણું ખળ ચક્રવર્તીની ભુજામાં હાવાનુ કહેવાય છે. જેવું તેમનુ' ખળ હતું એવું જ અદ્ભુત એમનું રૂપ અને તેજ હતું.
એક વખત ઇન્દ્રમહારાજે દેવલેાકમાં દેવાને પણ દુર્લભ એવા સનત્કુમારના રૂપની ભારે પ્રશ'સા કરી. સાંભળીને એ દેવાને સનત્ કુમારનું રૂપ જોવાની અને ઇંદ્રમહારાજના કથનને ચકાસી જોવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. તરત જ તેએ અને વૃદ્ધ મનુષ્યનું રૂપ ધારણ કરી સનત્કુમારના રાજમહેલમાં જઈ પહેાંચ્યા.
સનત્ કુમાર એ વખતે પેાતાના અંગ ઉપર તેલનું મન કરાવી, ટૂંકી પોતડી પહેરી, સ્નાનગૃહમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. અને દેવે તેમના ખુલ્લા દેહની ભવ્યતા, કાંતિ અને એમનુ' અલૌકિક રૂપ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેને લાગ્યુ` કે ઇન્દ્રમહારાજની પ્રશંસા ખરેખર, ચથા હતી.
સનત્ કુમારે બંને વૃદ્ધ જનોને પેાતાને ત્યાં આવવાનુ પ્રચાજન પૂછતાં દેવેાએ પેાતાનુ સાચું સ્વરૂપ પ્રગટ કરી જણાવ્યુ કે, દેવલેાકમાં ઇન્દ્રમહારાજે તેમના રૂપની પ્રશ'સા કરી હતી તેથી તેઓ એ રૂપને પ્રત્યક્ષ નિહાળીને ઇન્દ્રમહારાજના કથનની ખાતરી કરી જોવા માટે અહી મ લેાકમાં આવ્યા છે. પેાતાના રૂપની પ્રશંસા દેવલેાકમાં ઇન્દ્રસભામાં પણ થાય છે અને દેવે પણ પેાતાનું રૂપ જોવા ધરતી પર આવે છે, એ વાત જાણી સનત્ કુમારને પેાતાના રૂપનું અભિમાન થયુ. રૂપના એ અભિમાનમાં ને અભિમાનમાં વિવેક ભૂલીને ચક્રવતી એ અને દેવાને કહ્યું : “હંમણાં તે હું સ્નાન કરવા જવા માટેની તૈયારી કરી રહ્યો છું, એટલે તમને મારા સાચા રૂપનો પૂરેપૂરો ખ્યાલ નહિ આવી શકે. જો તમારે મારું સર્વાંગસુંદર રૂપ જોવુ' હેાય તે, મારા દેહ પર સુશૅાભિત વસ્ત્રો અને અમૂલ્ય અલંકારો ધારણ કરી જ્યારે હું રાજસભામાં રત્નજડિત સિંહાસન પર બેઠા હાઉ ત્યારે પધારજો.”
''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org