________________
કેટલીક પ્રાચીન કાવ્યકૃતિઓ
સંપાદક : પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજ્યજી ગણિ
આપણા હસ્તલિખિત ગ્રંથભંડારોમાં છૂટક એક એક પાના ઉપર લખાયેલી પ્રાચીન કવિઓની અગણિત કાવ્યકૃતિઓ મળી આવે છે. આમાંની સંખ્યાબંધ કૃતિઓ છપાઈ ગઈ હોવા છતાં હજી પણ પુષ્કળ કૃતિઓ છપાવી બાકી છે. આવાં પાનાંઓ તપાસતાં તપાસતાં જ્યારે પણ મારા જેવામાં આવી પદ્ય રચનાઓ આવે છે, ત્યારે એની યથાશક્ય નકલ કરી લેવામાં આવે છે. આવી જ કવિતાઓ અહીં આપવામાં આવે છે; એમાંની પહેલી ચાર કર્તાઓનાં નામ સાથેની છે, છેલ્લી બે અજ્ઞાતકતૃક છે.
શ્રી કલ્યાણકમલકૃત નેમનાથફાગ પણમિય સારદ સામિણ ગાઉં નેમિજિદે રે જસ સમરણ સુખ સંપજઈ લહિયઈ પરમાણું રે. ૨૦ મે ૧ છે રાજમતી રાણી ભણઈ આયઉ માસ વસંતે રે સરસ રંગ કરિ લેખે લીયઈ લી જઈ લાહો રે. રા૦ મે ૨ | એક દિવસ રમિવા ભણી ગપસું યદુનાથ રે વનખંડ ચાલ્યા ચાહસ્ય નેમકુમરજી સાથે રે. રાવ | ૩ | કાન્હ વજાવઈ વાંસુલી ગોપી નાચઈ રંગે રે લાલ ગુલાલઈ છાંટણા કી જઈ નવ નવ રંગે રે. રાત્રે છે ૪ સતભામાં રુકિમણિ મિલી દેવરસું કરઈ હાસો રે એક નારિ નિરવીહણઈ ઈવડઉ કિશું વિમાસ રે. રાઇ છે ૫ છે ઋષભદેવ આગઈ હૂયા ભેગવી લીલ વિલાસ રે લે સંજમ સિવપુર ગયા પડિયા નહુ ગભવાસો છે. રાત્રે બે ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org