________________
૧૦૫
છે; એટલે વિચાર શાંત થાય ત્યારે જ અનુભવ મળે.પર મનની ઉપશાંત અવસ્થા કે તેના નાશ એ ઉન્મની અવસ્થા છે. અને ઉન્મની અવસ્થામાં અનુભવ મળે છે. માટે આત્મજ્ઞાનની અનુભવની પ્રાપ્તિ ઇચ્છતા મુમુક્ષુએ પ્રથમ ચંચળ ચિત્તને પેાતાની ઇચ્છાનુસાર પ્રવર્તાવવાનું સામર્થ્ય મેળવવું રહ્યું; પછી એકાગ્ર બનેલ એ ચિત્તને આત્મવિચારમાં જોડી એને નાશ કરવા જોઈએ.પણ મેહનાશના આ અમેઘ ઉપાય છે.પ૪ શું વતમાન કાળે આત્માનુભવ મેળવી શકાય ?
અને સ્વાનુભૂતિ આ જીવનમાં ન જ મળે એવું નથી; આપણા નિકટના કાળમાં થઈ ગયેલ ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી માનવિજયજી વાચક, મહાયેાગી આનદઘનજી અને ચિદાનંદજી મહારાજે પેાતાને અનુભવ પ્રાપ્ત થયાના સ્પષ્ટ ઉલ્લેખેા કર્યા છે :
:
સુ.
શ્રી અમરેન્દ્રવિજયજી : જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા
• ૧૪
(૧) “ માહરે તે। ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાં પેઢા;
ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આતમ રતિ હુઇ બેઠો રે.. ”૫૫
(૨)
પર.
૫૩
૫૪.
૫૫.
Jain Education International
“ અજિત જિનેસર ચરણુની સેવા હેત્રાએ હું હળી;
કહીએ અણુચાખ્યા પણુ અનુભવ–રસના ટાણા મીલીયા.
(6
—ઉપાધ્યાય શ્રી યશાવિજયજી મદ્યારાજ, શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩
(૧)જપના શિવૃવિશ્રાંતે તુચવાનુમથો દશા ! —અધ્યાત્મપનિષદ્, જ્ઞાનયેાગ, બ્લેક ૨૪. (૨) નટે મનાલ સમન્તાત, સ∞ વિયં ચ સર્વતો ચાલે ।
निष्कलमुदेति तत्त्वं, निर्वातस्थायि दीप इव ॥
टीका - नष्टे भस्मछन्नाभिवत्समन्ततस्तिरोहिते मनसि । तथा सह कलाभिश्चि तास्मृत्यादिरूपाभिवर्तते यत्तत्सकलं तस्मिन् जलप्रवाहालाक्तिवह्निवद्विलयं क्षयमुपगते सति तत्त्वमात्मज्ञानरूपं निष्कलं कर्मकलाविनिर्मुक्तमुदेति । —યાયશાસ્ત્ર સટીક, પ્રસ્તાવ ૧૨, ક્લાક ૩૬. विक्षिप्ताच्चेतसः स्वाभाविकाद्यातायातं चित्तमभ्यस्येत्, ततोऽपि विश्विष्टं ततोऽपि च सुलीनं, एवं पुनः पुनरभ्यासान्निरालम्बं ध्यानं भवेत् । ततः समरसभावप्राप्तेः परमानन्दमनुभवति । —યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૫, ટીકા, ( ચિત્તની વિક્ષિપ્તાદિ અવસ્થાનું વર્ણન શ્લોક રૂપ માં કર્યુ. છે. ) (૧) બા ંથૈવવાÄ, યવાન દિચિદ્ધિચિન્તયેન્યત્ । अनुपनतेन्धनवहूनिव दुपशान्तं स्यात्तदा चेतः ॥
""
शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति ॥
(૧)
***
""
(૨) વહીવદ્યાવિદ્યા જોઢેન્દ્રિયવત્રા હા
अमनस्कफले दृष्टे नश्यति सर्वप्रकारेण ॥ ——યામશાસ્ત્ર, પ્ર. ૧૨ લેક ૪૦૦ જિનગુણુ ચંદ કિરનસુ: ઉમગ્યે, સહજ સમુદ્ર અથાગ; ધ્યાતા ધ્યેય ભયે દાઉ એકહુ, મીટો ભેદ કે ભાગ.”
—ઉપાધ્યાય શાવિજયજી : ચન્દ્રપ્રભજિનસ્તવન.
--અધ્યાત્મસાર, અનુભવાધિકાર, શ્લોક ૧૭, ૧૯
મનાવા ।
For Private & Personal Use Only
www.jainelibrary.org