________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ
યૌવન ચપલ તે જાણિઈ, જેહ ગજવર કાન રે ! સંધ્યા રાગ સમે સવે, રૂ૫ લાવણ્ય પ્રધાન રે ઈમ૦ ૧લા ઢાલ અઢારમી સાંભલી, નૃપ હવેં જેહ પ્રકાસું રે પદ્ધવિજ્ય' કહે આગેલે, તે કહું મદનને રાસે રે ઈમ મારા
| સર્વ ગાથા ૪ર૦ [૨૫]
છે દુહા વિદ્યાધર ચકી કહે, ભગવંત સુણે મુજ વાત છે તુમ્હ દેવીને મુઝ, હઈયર્ડ હરષ ન માત ના શોક ગયે મુઝ વેગલ, હૈયડું હસવા જાય ! તુહ મુખચંદ વિલેકવા, અધિક પીપાસા થાય પરા વાત ન જાઈ તે કહી, સ્યું કારણ તસ હોય છે તુમ્હ સ્યુ પૂરવ ભવ તણે, સ્વામી સંબંધ છે કેય કા તવ ગુરુ બેલ્યા જ્ઞાનથી, તુઝ મુઝ સંબંધ ઈમ કહી ધનદેવ મદનને, સઘલે કહ્યો સંબંધ જો ધનદેવ તે તું ઉપને, મદન તે મુઝને જાણ સહમથી આવ્યા બિહં, એ સંબંધ પ્રમાણ પા તુઝ પ્રતિબંધને કારણે, હું આ સુણિ રાય જે કારણે પૂરવ ભ, આપણું મિત્ર સુભાય દા સ્ત્રી દુઃખથી ઉદવેગીઆ, લીધે સંજમભાર ! વસિયા ગુરુકુલે એકઠા, એક વિમાન મઝાર ના તેહવી નારી કારણે, કિમ મુંઝાણે આજ સાંભલી ઈહાપાય થકી, જાતિસ્મરણ લહે રાજ પટા ભગવન અવિતર્થ ભાષિઉં, નયણે દી હું એહ ! મુંઝ ઉપરિ અનુગ્રહ કર્યો, પાઉ ધાર્યા સસનેહ લ
છે. ઢાળ ૧૯
મેંદી રંગ લાગો એ–દેશી છે નરપતિ કહે મુનિરાયનેં રે, એ સંસાર અસાર સંયમ રંગ લાગે ભવસાગરમાં બૂડતાં રે, ઉતાર્યો મુઝ પર સંયમ રંગ લાગે છે૧માં રાજ્ય ભલાવી પુત્રનેં આવું છું તખ્ત પાય સંયમ રંગ લાગે છે સંયમ લેમ્યું ઈમ કહી રે, નરપતિ નિજ ઘરિ જાય સંયમ, ૧૧ સામગ્રી અભિષેકની રે, કરી ઠવીઓ નિજ ઠામ સંયમ છે રતનચૂડ રાજા થયો રે, સામંત પ્રણમેં પાય સંયમ, ૧૨માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org