________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ માતપિતા મરણથી શોક કરે ઘણે હારા લાલ, નવિ સુખ પામેં કિણહી ઠામ ચિત્ત દોય તણે હારા લાલ તઓ સકલ વ્યાપાર હોં ઈશુ અવસરે હારા લાલ, શ્રીમુનિચંદ મુણિંદ આવ્યા પુરપરિસરે હારા લાલ ૧ તિણે ઉપદેશ કર્યો ઈમ બે ભે કિમ કરે હારા લાલ, એવડો શોકસંભાર ધરો ચિત્તમાં ઘરે હાર લાલા નવિ સંસારસરૂપ નિરૂપણ ચિત્ત કરે મ્હારા લાલ, ચર થિર સકલ સંસારમાં સર્વને જમહરો હારા લાલ ૧૧ નિત્ય પંથીએ પ્રાણ શરીર ચલ અનેં હારા લાલ,
વન ચપલ મરણ ધ્રુવ અનુક્રમેં સવિ ગછે મહારે લાલ એક જિણવર ભાષિત શરણ તે ધર્મ છે હાર લાલ, તેહ આધાર ગતિ સ્થિત અવર અધર્મ છે મહારા લાલ ૧રા તેહ સુણીને શેક મંદ કરી ઘરિ ગયા મહારા લાલ, નિજ ઘર કાર્ય વ્યાપારમાં બિહંઈ સજ થયા હારા લાલ બિહંની નારિ તે ઘરમાં નિત્ય કલહ કરે હારા લાલ, બિહું જણ સમજી ભિન્ન રાષે ઘરે હારા લાલ ૧૩ જાતે દિન એક દિન પૂછ્યું વૃદ્ધ ભાઈ ઈ હાર લાલ, કિમ ઉદવેગ સહિત તુઝ મનડું પાઈછે હારા લાલ ! તવ લઘુ ભાઈ કહે મુઝ નારિનું દુખ ઘણું હારા લાલ, તિણે મુઝ ઉદવેગ થાય તનુ દુરબલપણું મહારા લાલ ૧૪ મેહટ ભાઈ કહે તું મને મત દુખ કરેં મહારા લાલ, કન્યા બીજી પરણાવું તેહથી સુખ ધરે હારા લાલ લઘુ ભાઈ કહે ઈંમ જ કરો જિમ સુખ લહું હારા લાલ, એહ વાત તુહ આગલિ ઝાઝી સી કહું હારા લાલ ૧પ તવ વૃદ્ધ ભાઈબ કઈક કુલવંતી ની હાર લાલ, પરણુ ધનદેવને બીજી શોભા બની હાર લાલ સાતમી ઢાલ રસાલ કહી હે ઈણિ પરે હારા લાલ, પદ્ધવિજય” કહે સાંભલે કિણી પરે નિસ્તરે મહારા લાલ ૧૬ | સર્વ ગાથા ૧૭૦ [૧૧૮] .
દુહા છે અભિનવ પરણી નારિસ્યું, ભગ નવલા ભગ ભાવી ભાવના વેગથી, સરિ મિલ્યો સંયોગ ૧ વેચ્છાચારી નારિ તે, પહિલી સરિષી એહ ચિત્ત સંતોષ ન ઉપજે, ધનદેવને તિહાં રેહ પારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org