________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્મવિજય વિરચિત મદન ધનદેવ રાસ
કરે છે જે વાત કદા, માહરી પણિ એ રીતિ | લોક બુબારવ સાંભલી, દેવી એહ અનીતિ ભવિક જન ૧૧૫ રે રે મૂઢ પશુ ભણી, મારે છે તું કેમ વણિકકુલે તું ઉપની, કિમ હિંસા કરે ઈમ ભવિક જન મારા તવ પાણી મંત્રી કરી, છાંટયું તેહને જામ ભસ્મ ગુંડિત જટા ધરે, ઊરણ જેગી થયા તામ ભાવિક જન માનવા લેક દેવી પૂછે ઈસ્યુ, ભગવન સી એ વાત તવ તે આંસુ નાષ, ભાષે નિજ અવદાત ભાવિક બીહકે તપસી નાસતે, વિસ્મય પામ્ય લોક વિદ્યુતલતાને ઉપને, મનમાંહીં ઘણે શેક ભાવિક જન. ૧પ ધિગ ધિગ નિરપરાધી એ, તપસી માર્યો આજ નવિ જાણું કિહાંઈ ગયે, પતિ જાણ એ અકાજ ભાવિક ૧૦ ૧૬ો મિલર્ચે અથવા નહીં મીલે, તે માહરે ભરતાર ! મેં જાણ્યું શિક્ષા દેઈ, લેગ ભેગવચ્ચું સાર ભવિક જન૧છા મનના મારથ મન રહ્યા, જનમાં થયે અપવાદ પતિ વિરહણ હું થઈ કિહાં કરું શેર ને દાદ ભવિક જન ૧૮ પંહક ખવાણે નહીં, વલી હાથે દીધો જેમ એહ ઉષાણે મુઝ થયે, કહાં હવે કરિઈ કેમ ભવિક જન ૧લા મદન વિચારે દેષીને, નિજ ચરિત્રે કરી એ ચંડા પ્રચંડા બિહું જણી, છતી કપટની ગેહ ભવિક જનરમા
ગીને પણિ ગમ્ય નહીં, નારિચરિત્રને અંત ધિ બિગ વિષયી જીવને, તો પણિ તિહાં રાચંત ભાવિક જન મારા રાક્ષણી સાપિણ વલી, વાઘિણ જીતી એણ જે વિશ્વાસ કરે નરા, તે પશુ નરરૂપેણ ભવિક જન ધરા પુયે ત્રણથી છૂટીઓ, હવે કરું નિજ કાજ ઈમ ચિંતવતો આવીએ, નામ હસંતી પુરી પાજ ભાવિક જન રિયા મદનરાસમાં પાંચમી, ઢાલ ઇણિ પર્વે હાય ! “પદ્યવિજયેં' પણ કરી, પુણ્ય કરો સહુ કેય ભવિક જન૨૪
છે સર્વ ગાથા ૧૩૬ [૧૩]
( દુહા |
ગોરી ઘરિ ઘરિ બારણે, ઈશ્વર માનુષ્ય માત ! રંભા વન વન દેશીઇ, ધનદની કઈ કહું વાત ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org