________________
૫. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ
ના ઢાળ પ
૫૧ના
॥ આધા આમ પધારી પૂજ્ય અમ ધરે વેાહરણ વેલા—એ દેશી ગા વાત સાંભલી કામિની તે ચિત્તમાં, કરતી ઇમ વિચાર । ઇંણિ પરં સુખ ભોગવે મુઝ સાથે', પણ સાંભરે તે નારિ સ્વામી સુખે પધારા ઘરે, તેહની ષરિ તે લીજે ખાદ્ય વિકાર નવિ દેષાવે, ખેલે ઇંશુ પરે વાણી । સ્વામી એવડુ દુખ ઉપજાવા, સ્પે. કારણ હિત આણી સ્વામી તિહાં જઈને તસ રતિ ઉપજાવેા, મદન કહે તવ ઈમ । તાહરી આણા હાય તેા જાઉં, નહીં તેા જા" કેમ સ્વામી સાંભલી ચિંતવે ઇ ઈર્ષા આણી, જીએ દાસી પર સેવું । વચન ન લેાપુ એહનુ' કમહીં, કરું એહુના ચિત્ત જેવુ સ્વામી તાપણુ દુખદાયક તે બિહુને, સંભારે છઈ આમ મ્હે. તા ષસી ન સક્રીઇ ક્ષણ પણિ, દુર પીડે કામ સ્વામી પાઉસ રિતુહુ કામ જગાવે, વાત વિસારે પાડું । કાલ ક્ષેપ કરીઇ કાઈ રીતે, ઇમ ચિંતી કહે. આડુ' સ્વામી સ્વામી વાટિ વિષમ એ રિતુમાં, મારગ દુ^મ કરે' । ગિરી નદીએ અતિ વિષમ છે વાટે, જાવા ચિત્ત કિમ પસરે સ્વામી ા૨ા શરદ કાલે જખ પાઉસ ઉતરે, તવ જાજ્યે તુમ્હે સ્વામી । વાત સુણીને માન્યું મર્દને, સ્ત્રીને વશ હાઇ કામી સ્વામી ભેાગ સુખે' હવે કાલ ગમાવે, શરદ રીતુ જખ આવે । તખ જાવા ઉત્કંઠિત પૂછે, જા જો તુ ફરમાવે સ્વામી કાંય વિચાર કરીને માન્યું, `ખલ સાથે' આપે ! કરી સુગંધ કર વિધિસ્યું, મદનને હાથે થાપે' કુશસ્થલ ભણી ચાલ્યા વેગે, લેઇ કર'એ તેહ । જાતાં થયે મધ્યાહ્ન સમય તવ, કાઈ ગામે ગયેા એહ સ્વામી તાસ ઉદ્યાને સરેાવરતીરે', તરુ મૂલે વિશ્રામ । નાહી દેવ ગુરુ સ'ભારી, ઇચ્છે ભેજન કામ સ્વામી।૧ળા ચિ’તવે' જો કાઈ આવે. અતિથી, નયણે ઇંહી જ કાલ ।
॥૧૧॥
૫૧ા
૫૧૪ા
સ્વામી
૧૫મા
૫૧૯૫
તે। તસ ગ્રાસ અરધ આપીને, પુણ્ય કરું તતકાલ સ્વામી (૧૮૫ પરને શબ્દ કરીને ભુંજે, જગમાં તે ધન પ્રાણી । અતિથીસ વિભાગ કહ્યો તેણે', લષમી કરતલ આણી સ્વામી ઇં ચિંતવતાં દ્રી પાસે,દેવકુલથી નીકલતા । જટા મુકુટ ને ભસ્મવિલેપિત, ગામ ભણી સલસલતા સ્વામી
Jain Education International
For Private & Personal Use Only
un
છા
શાળા
ht
હાફુલા
ારના
૫
www.jainelibrary.org