________________
કલ્યાણલક્ષી વિચાર
લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજયજી, ન્યાયવિશારદ, ન્યાયતી
શાસથી સીધા અનુભવ સર્જાતા નથી, પણ શાસ્ત્રોપદેશના યાગ્ય પરિશીલન ખાદ મુમુક્ષુ જ્યારે અન્તયેંગની સાધનાનો માર્ગ ગ્રહણ કરે છે ત્યારે એ સાધનાના વિકાસમાંથી, શાસ્ત્રોથી ન મેળવી શકાય એવા અનુભવ તેને પ્રાપ્ત થાય છે. આ પ્રકારના ઉજજવળ અનુભવમાંથી સર્જાતુ શાસ્ત્ર યથા અને શ્રેયસ્કર હાય છે. આમ અનુભવનું સ્થાન ખહુ ઊંચું છે, શાસ્ત્રની ભૂમિથી બહુ ઊંચે છે.
દુનિયામાં શાસ્ત્રાના પ્રવાહેા કેટલી બધી ભિન્ન ભિન્ન વિચારધારાએમાં વહી રહ્યા છે! એમના ( શાશ્ત્રાના) પ્રણેતા ઋષિએ સમાન ભૂમિકાના નથી. તે બધાની આંતરિક નિ લતા તથા સમતા સરખી નથી. શાસ્ત્રવિદ્યાના મહારથી મહાપુરુષ આચાર્યાં વચ્ચે કેટલા અને કેવા મતભેદો જોવામાં આવે છે! અને સ્વમન્તવ્ય વિષે સમતુલા ન રહેતાં તેના પ્રતિપાદનમાં આવેશને વશ થયેલા પણ જોઈ શકાય છે. ઋિષએ અને આચાર્યોના પરસ્પર ખંડનમંડનથી ભરેલાં શાસ્ત્રા કઈ ઓછાં છે ? આ પ્રકારના વિકટ વાવંટોળથી મૂંઝાઈ અખા ભગત ખેલી ગયા કે
“ અખા કહે અધારા કૂવા, ઝધડા ચુકાવી કાર્ડ ન મુઓ.
કહેવાની મતલબ એ છે કે શાસ્ત્રમેહે શાસ્ત્રના પૂજક ન થતાં પેાતાની પ્રજ્ઞારૂપ પ્રદીપને સાથે રાખી શાસ્ત્રવિહાર કરવામાં ક્ષેમકુશલ છે. દરેક સમજદારે કોઈ પણ શાસ્ત્ર-જળ ચા ઉપદેશ-જળને પેાતાની સ્વસ્થ બુદ્ધિરૂપ ગળણાથી ગાળીને જ લેવામાં ડહાપણ છે. શાશ્ત્રારૂપ સમુદ્રમાંથી “ મરજીવા ” થઈ મેાતી કાઢવાનાં છેઃ એ રીતે શાશ્ત્રાથી કામ લેવાનું છે; પણ ડૂબી મરવા માટે કોઈ એક શાસ્ત્રને કૂવે બનાવવાનુ` નથી.
આ, પારમ શાસ્ત્રામાં જ્ઞાનસમ્પત્તિ તથા પવિત્ર વિચારસમ્પત્તિ ઘણી ભરી છે. છતાં શાસ્ત્રા લાંખ ભૂતકાળના ઝંઝાવાતામાંથી પસાર થઈ આવ્યાં છે એ વસ્તુ પણુ, શાસ્ત્રાના અવલેાકનમાં પેાતાની સહજ તટસ્થ બુદ્ધિના ઉપયાગને સાથે રાખવાની આવ શ્યકતા સૂચવે છે. કેરું “ ખાખાવાકથં પ્રમાણું ” ન ચાલે.
Jain Education International
For Private & Personal Use Only
""
www.jainelibrary.org