________________
૨૪
વિદ્યાલયની ગઈ કાલ સત્ત્વશીલ તે પ્રેરક હતી; આજ વિકાસેાન્મુખ તે ઉજ્વલ છે; આવતી કાલ દીપ્તિમાન ને કલ્યાણકારી હશે.
કોઈ પુણ્યોદયના પવિત્ર પરિણામ સમી આ માતૃસંસ્થાના સર્વાંગી ને સુરેખ વિકાસ થયા કરા! ન એને ખાટ પડે। કાશીલ સેવકોની તે ન એને ઓટ હા શીલવંત વિદ્યાર્થી એની.
શાતા આપે એવા દાતા તે મમ ઉજાળે એવા કવીરાને અવિરત સથવારા મળ્યા કરે. No donation is too small, No devotion is too big !
સાગરથીયે ઘેરી, ગગનથીયે વિશાળ, વસુન્ધરા સમી શમવત તે ન જેવી ક્રિયાશીલ વિદ્યાલયની પ્રવૃત્તિઓને સ–રસ, સ–કલ ને સતત રીતે યાવચંદ્રદિવાકરો વિકાસ થયા કરે !
અક્ષયપાત્ર સમે એને કોષ કદી લુપ્ત ન થાએ ; અખંડ જ્ઞાનયજ્ઞ સમી એની ઉજજવળ શિખાએ સમગ્ર માનવતાની સૂઝ ને સાર લેતી પ્રજ્વળી રહા !
મામ્બાસા
Jain Education International
જયન્તીલાલ એન. માનકર
મુંબઇ
**
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ઉત્તરાત્તર થતી બૈંગતિ માટે આપ અને તેના સંચાલકોએ અને સહાયકાએ ગૌરવ લેવું જોઈએ. આજના “ સંસ્કૃતિએના ધણુ અને સંક્રાન્તિ”ના કાળમાં પ્રભુ મહાવીરની મહાન્ સસ્કૃતિના સ ંચાર સમી આવી સંસ્થાએ ચલાવવી અને તેને પ્રગતિમાન બનાવવી એ કાઈ ન્હાનીસૂની સિદ્ધિ નથી. વિદ્યાલયને લાભ લેનાર અનેક વિદ્યાર્થીએ જે શહેરી બન્યા પછી પણ સંસ્થા પ્રત્યે. અધિક નિષ્ઠાવાન નીવડે છે તે વિદ્યાલયની સ્થાપના, અસ્તિત્વ અને પ્રગતિની સફળતા અને ઉપયેાગિતાને સચોટ પૂરાવે છે.
For Private & Personal Use Only
શ્રી હિ. જે. મહેતા.
www.jainelibrary.org