________________
વિદ્યાલયની વિકાસકથા .
એમની નામાવલી અહી રજૂ કરી દેવામાં આવે. પણ આમ કરવા જતાં કાના વિસ્તાર ઘણેા વધી જાય એમ હેાવાથી એ ઇચ્છાને પણ રાકી રાખવી પડે છે. આમ છતાં સમુચયરૂપે એમ જરૂર કહી શકાય કે આ વિદ્યાથીમિત્રાએ, સમાજની યુવાન પેઢીને ઉચ્ચ શિક્ષણ અને સૌંસ્કારિતા દ્વારા સ્વાશ્રયી અને શક્તિશાળી બનાવીને સમાજને સુખી અને સમૃદ્ધ બનાવવાના વિદ્યાલયની સ્થાપનાના પાયાના હેતુને સફળ બનાવ્યેા છે; અને વિદ્યાલયના કાર્ય ક્ષેત્રના વિસ્તાર કરવા માટે સમાજને એક પ્રકારનુ` પ્રાત્સાહન પણ આપ્યુ છે. આ વિદ્યાથી એ જે જે સ્થાનમાં કામ કરી રહ્યા છે ત્યાં એમણે પેાતાની કુશળતાની અને સંસ્કારિતાની સુવાસ પ્રસરાવી છે. વળી વિદ્યાલયના કેટલાક જૂના વિદ્યાથી ઓ જે સેવાભાવના અને કૃતજ્ઞતાની લાગણીથી વિદ્યાલયના સંચાલનમાં પોતાના ફાળા ભૂતકાળમાં આપી ગયા છે અને અત્યારે પણ આપી રહ્યા છે એ ખીના પણ વિદ્યાલય અને વિદ્યાથી એ મમતાના કેવા તંતુથી બધાયેલા છે તેનો ખ્યાલ આપી શકે એમ છે.
>
વિદ્યાલયમાંથી અભ્યાસ કરીને છૂટા થયેલા વિદ્યાથીએ પ્રત્યે વિદ્યાલયના કાર્યવાહક કેવી સહાનુભૂતિની લાગણી ધરાવતા હતા અને વિદ્યાથી ઓ પણ સંસ્થા સાથે પેાતાના સબંધ ચાલુ રાખે એ માટે કેવી અપેક્ષા રાખતા હતા તે માટે છઠ્ઠા વર્ષના રિપાટ (પૃ. ૪૫)માં કહેવામાં આવ્યું છે કે—
“ આ સંસ્થામાં અભ્યાસ કરી ગ્રેજ્યુએટ થનારને આ સ`સ્થા સાથે પત્રવ્યવહાર ચાલુ રાખવાનું કહેવામાં આવે છે. તેઓને વ્યવહારમાં સ્થિત થવા માટે ભલામણ કે એળખાણ જોઈએ તેને માટે તજવીજ કરી દેવામાં આવે છે.”
વળી સંસ્થાના વિદ્યાથી એની સંસ્થા પ્રત્યેની તેમ જ સમાજ અને દેશ પ્રત્યેની આવકારપાત્ર લાગણી અ'ગે નવમા વર્ષના રિપેટ (પૃ. ૯)માં યેાગ્ય જ કહેવામાં આવ્યુ છે કે
“ સંસ્થામાંથી બહાર નીકળેલા લગભગ દરેક વિદ્યાર્થી સંસ્થા તરફ ઘણા સદ્ભાવ રાખે છે, સસ્થા માટે પ્રેમ રાખે છે, કાર્ય કરવા ઉદ્યુક્ત રહે છે અને તેમાંતે સારે। ભાગ આગળ જતાં સમાજ કે દેશસેવામાં જોડાઈ આપણી ભાવનાને જરૂર પેશે એવી પૂર્ણ આશા રહે છે.”
વિદ્યાલયમાંથી છૂટા થતા વિદ્યાથીએ પાતાની માતૃસસ્થા પ્રત્યે કેવી કૃતજ્ઞતાની લાગણી ધરાવે છે એ ખાખતની સવિસ્તર રજૂઆત અર્થવ્યવસ્થા” નામે પાંચમા પ્રકરણમાં લેાનિરક્’ડની તેમ જ મુંબઈના “ એલ્ડ બોય્ઝ યુનિયન”ની વિગતા આપતી વખતે કરવામાં આવી છે, એટલે અહીં એ અંગે વધારે વિસ્તારથી લખવાની જરૂર નથી.
ટૂંકમાં કહેવું હાય ! એમ જરૂર કહી શકાય કે જૈન સમાજે પેાતાની આ સસ્થાના વિકાસ માટે મેાકળે મને જે સહાય આપી હતી તેનું વિદ્યાલયમાં ખર્ચ નહીં પણ વાવે. તર થયું હતું એમ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાથી એએ વિદ્યાલય પ્રત્યેના પેાતાના કૃતજ્ઞતાભર્યાં ઉદાર વતનથી પુરવાર કરી આપ્યુ છે. આ માટે વિદ્યાલયના સંચાલકે તેમ જ સહાયકા જરૂર ગૌરવ અને સતાષ લઈ શકે. વિદ્યાથી'એનુ' આવુ. ગુણવત્તાભયુ" વલણ સમાજમાં વિદ્યાલય પ્રત્યે વિશેષ મમતાની લાગણી જન્માવવામાં અને વિદ્યાલયને વિશેષ
* વિદ્યાલયના સુવર્ણ-મહાત્સવ પ્રસંગે એલ્ડ Öાય્ઝ યુનિયન તરફથી પ્રગટ થનાર વિદ્યાલયના જૂના વિદ્યાર્થીઓની ડિરેક્ટરીમાંથી આવી કેટલીક માહિતી જાણી શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org