________________
[૩૨] ખાત-ચક
| વિવાહે દેવાલય ચહાત્મા જલાયે. ૨-૩-૪ વચ ૧૪ પ૬૭
૧૦-૧૧ ૧૨ બળ ૧૧- ૧૨-૧ ૯૧૦-૧૧ ૨ ૩ ૪ ! ૭-૮-૯ |-- ૧૦૫ ૧૦ ૨૨૧ ૪- ૫-૬ વાયવ્ય ૫-૬-૭ | ૩-૪ ૫ ૮-૯-૧૦ ૧-૨-૩ | ઈશાન
[૩૩] વૃષભ-ચક સૂર્ય નક્ષત્રથી મુહુર્તના દિવસ સુધી સાભિજિત નક્ષત્ર ગણતાં તેમાં તે મુહુર્તના દિવસે જેટલામું નક્ષત્ર હોય ત્યાં સુધીનું ફળ પહેલાં ૭ અશુભ, પછી ૧૧ શુભ, પછી ૧૦ અશુભ.
૧૦ | ૧૦ | અશુભ | શુભ અશુભ
વૃષભ ચક ગણનાની બીજી રીત નિરભિજિત ગણનાથી પહેલા ૩ શુભ, ૪ અશુલ, ક શુભ સ્થિરતાદાયી, ૪ લક્ષમીદાચ, કદારિદ્ધ, ધન, ૨ ગ, ૩ મત્યુનાં જાણવાં.
[av] કૂર્મ ચક માણેકસ્તંભ રોપવામાં આ ચકથી ગણના કરાય છે.
જે દિવસે પતંભ રોપવાનું હોય, તે દિવસની તિથિને પાંચ વડે ગુણવી અને કૃતિકા નક્ષત્રના દિવસ સુધીના દિવસે થતા હોય તેટલી સંખ્યા તેમાં ઉમેરવી, પછી તેમાં (૧૨) બાર ઉમેરવા, પછી તેને ૯ વડે ભાગવા. ૪/૭/૧ શેષ આવે તે જાણવું કે કૂર્મ શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૧૫