________________
૧૭. જેને સૂકા ઝાડ પર લીલા પાન કે છાલ ન દેખાય એ સત્તર દિવસ જીવે. ૧૮ જેની બુદ્ધિ દિવસે વિપરીત થાય પણ રાત્રે ઠેકાણે આવી જાય તેવા માસ અઢાર દિવસ જીવે.
૧૯ જેની મૃદ્ધિ રાત્રે વિપરીત થાય, અને દિવસે બરાબર રહે તે માજીસ ઓગણીસ દિવસ જીવે.
૨૦ જે રાત્રે અચાનક એક પણ તારા દેખી ન શકે તે ૨૦ દિવસ જીવે ૨૧ જેતે આાશ પૃથ્વી જેવું જડ દેખાય તે માજીસ એકવીસ દિવસ જીવે. ૨૨. જેને સૂર્યંમાં છિદ્રો પહેલાં દેખાય તે ૨૨ દિવસ જીવે,
૨૩. જેને ગુરૂના તારાનેા રÖગ વિપરીત દેખાય તે ૨૩ દિવસ જીવે. ૨૪, જે માસ એકદમ ટૂંકી થઈ ગયા હોય એમ લાગે અથવા પથારીમાં આગ ખેંચાઈને ટુંકા થાય તે ૨૪ દિવસ જીવે
શિથિલ થઈ જવાથી તે પથારીમાં લાંખે દેખાય
૨૫ જેનાં જ્ઞાનતંતુ તે ૨૫ દિવસ જીવે
૨૬ જેને પોતાની પાસે આવે તે ૨૬ દિવસ જીવે.
મડદુ દેખાય અથવા જેને એ પ્રકારનું સ્વપ્ન
૨૭. ચારે બાજુ સ્વચ્છ હોવા છતાં ધૂળવાળું વાતાવરણુ દેખાય અથવા Àાળે દિવસે જેને તારા દેખાય અથવા મેધ ન હોવા છતાં જેને વીજળી દેખાય તે ૨ મહિના જીવે.
૨૮, જેને દીવા પાસે લાવતા પણ દિવા ન દેખાય અથવા ગધની શકિત જતી ૨હે અથવા પેાતાની છાયા માથા વગરની જુએ અથવા જેને એકાએક ઘટનાદ કે ઝાલરના અવાજ સભળાય તે તે માસ ૩ મહિના જીવે.
૨૯. જે માણસ માથાના વાળ તેડે, તે વાળ ઝટ છૂટા પડી જાય્કાંચીડાની માદક તેના અંગમા વિવિધ ૨ ગે દેખાય, અને પેતે પણ ન સમજી શકે તેવા કાર્યો કરે તે ૪ મહિના જીવે.
૩૦ કાદવ કે માટીવાળા રસ્તા પર ચાલતા જેના પગલાં અાઁ પડે તે અડધા ન પડે તે ૫ મહિના જીવે.
---
૩૧. જે માસ પાતાની આગળીઓ હલાવે પણુ તે હક્ષતી દેખી ન શ (અચાનક) અને આંખનું તેજ એક્દમ જતુ રહે તે માણસ ૬ મ હૈ જીવે. (આંખના રાગી માટે આ લક્ષણ નથી)
૩૨. જે માણસની પાણી પીતા તરશ ન છીપે, અસ્માત માથું ભારે રહ્યા કરે તે માસ ૭ માસ જીવે.
૩૭ જે માણસને વૃક્ષો સોનાના હોય એવુ દેખાય અથવા એવાં સ્વપ્ન આવે તા તે માણસ ૮ મહિના જીવે.
જે માણસ બીક હાય તે શૂરવીર બની જાય અને શૂરવીર હોય તે એકાએક બીણું બની જાય, કાળા હાય તે ગારા ખની જાય અને ગેરા હાય તે શ્રી ચીન્દ્ર મુર્હુત પણ
૫૪૨: